Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ganpati

લેખ

દેવેન્દ્ર ફડણવીસ

PoPની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે સરકાર હાઈ કોર્ટ પાસેથી વધુ સમયની માગણી કરશે

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે હાઈ કોર્ટમાં અરજી કરીને સમય માગવામાં આવશે

16 March, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર ચારના ગણેશોત્સવ મંડળની મૂર્તિને મહાવીરનગરના એક મંડપમાં પોલીસની દેખરેખમાં રાખવામાં આવી છે.

ગણેશજીની પ્રતિમાઓ હવે ક્યાં છે?

રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને રાહત માગે એવી શક્યતા

14 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાત્રે કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર વિલેજમાં કાંદિવલીચા ઇચ્છાપૂર્તિ ગણેશ સાર્વજનિક મંડળના કાર્યકર્તાઓ બાપ્પાને લઈ આવી રહ્યા હતા. (તસવીર- સતેજ શિંદે)

માઘી ગણેશોત્સવમાં અદાલત આકરી

PoPની મૂર્તિ પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે બૉમ્બે હાઈ કોર્ટે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો BMCને અને અન્ય સુધરાઈઓને: સુપ્રીમ કોર્ટે આપેલા પ્રતિબંધના આદેશનું પાલન ન થતું હોવાથી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

31 January, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સુધરાઈ શાડૂ માટીની મૂર્તિઓનું લાઇસન્સ આપવાનું વિચારી રહી છે

પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી એથી પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી વધુ ને વધુ શાડૂની માટીની મૂર્તિ જે પાણીમાં ઓગળી જાય છે

17 January, 2025 01:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૮૪ વર્ષના નવીનભાઈ

ગોરેગામના આ વાંસળીવાળા અંકલની ખાસિયત જાણો છો?

જવાહરનગરમાં રહેતા ૮૪ વર્ષના નવીન દેસાઈએ વાંસળીની કોઈ ટ્રેઇનિંગ નથી લીધી અને છતાં દરરોજ સાંજે ચાર વાગ્યે જ્યારે પોતાની બાલ્કનીમાં બેસીને વાંસળી વગાડતા હોય ત્યારે સ્કૂલ જતાં નાનાં બાળકોથી લઈને રસ્તે ચાલતા રાહદારીઓ પણ તેમને સાંભળવા ઊભા રહી જતા હોય છે

17 October, 2024 03:13 IST | Mumbai | Darshini Vashi
અંધેરીચા રાજાના વિસર્જન વખતે જ બોટ એક બાજુથી નમી જતાં ઊંધી વળી ગઈ હતી. એને લીધે બોટમાં હાજર ભક્તો પણ દરિયામાં પડી ગયા હતા. જોકે તેમને બચાવી લેવાયા હતા.

અંધેરીચા રાજાની મૂર્તિના વિસર્જન વખતે દુર્ઘટના, બોટ ઊંધી વળી ગઈ

કૅપેસિટી કરતાં વધુ લોકો બોટ પર ચડતાં નમી ગઈ : અનેક માછીમારો ત્યાં તેમની બોટ સાથે હાજર હતા એટલે તેમણે ભક્તોને બચાવી લીધા

23 September, 2024 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કાશ એવું બને કે બાપ્પાના કાનમાં કહેવાયેલી આ પ્રાર્થના સાચી પડે

હવે દુંદાળાદેવ આવતા વર્ષે આવશે, પણ જતી વખતે તેમને કરેલી જો આ બધી પ્રાર્થનાઓ સાચી પડી જાય તો ખરેખર ઘણી નિરાંત થઈ જાય

22 September, 2024 01:52 IST | Mumbai | Sairam Dave
તસવીર- શાદાબ ખાન

ન્યૂઝ શૉર્ટમાં : શાનથી નીકળી અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા વીરા દેસાઈ રોડથી શરૂ થઈ હતી

22 September, 2024 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિલેપાર્લેના ભાર્ગવ દોશી પરિવાર તેમના બાપ્પા સાથે

બાપ્પાના સ્વાગતની થીમ પ્રમાણે ઘરનું ઈન્ટિરિયર બદલે છે આ ગુજરાતી

બાપ્પાનું સ્વાગત કરવાથી માંડીને તેમને વિદાય આપવા સુધીનો 10 દિવસ તહેવાર પૂરો થઈ ગયો છે. લોકોને બાપ્પાની વિદાય વસમી તો લાગે જ છે પણ સાથે તેમને વિદાય આપ્યા બાદ મનમાં અને ઘરમાં ખાલીપો વર્તાય છે. તેવામાં જેમણે બાપ્પાના સ્વાગત માટે પોતાના ઘરનું ઈન્ટિરિયર જ બદલી દીધું હોય તેમને માટે બાપ્પા અને તેમની વિદાય કેવી હશે તે વિચારવું અઘરું તો છે જ પણ જાણો તેમના બાપ્પા અને તેમની થીમ વિશેની કેટલીક ખાસ બાબતો...

18 September, 2024 02:28 IST | Mumbai | Shilpa Bhanushali
વિશ્વની સૌથી પ્રાચીન ગણેશમૂર્તિ અને તે ધરાવનાર ડૉ પ્રકાશ કોઠારી

દુનિયાની સૌથી પ્રાચીન ગણેશમૂર્તિ જોઈ છે? એ મુંબઈમાં છે! જેણે કેટલાય ખોલ્યા ભેદ

મિત્રો, ૧૦ દિવસ સુધી ગણેશોત્સવ અતિધામધૂમ સાથે ઉજવાયો. હજી તો ગઇકાલે જ આપણે બાપ્પાને વિદાય આપી. આવો, આજે એક એવી ગણપતિમૂર્તિ વિશે વાત કરીશું જેનું વિસર્જન ક્યારેય ન કરાય. હા, કારણકે એ છે દુનિયાની સૌથી જૂની ગણપતિમૂર્તિ.

18 September, 2024 01:00 IST | Mumbai | Dharmik Parmar
વર્સોવા બીચ પર પહોંચેલાં આયુષમાન ખુરાના, અમૃતા ફડણવીસ અને અન્ય (તમામ તસવીર - અનુરાગ આહિરે)

આયુષ્માન ખુરાનાએ અમૃતા ફડણવીસ સાથે કરી બીચની સફાઈ, જુઓ તસવીરો

ગઇકાલે અનંત ચતુર્દશી નિમિતે મુંબઈમાં વિવિધ સ્થળે ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈના દરિયાકિનારે જનમેદની ઊમટી હતી. હવે વિસર્જનના બીજા દિવસે અનેક લોકો બીચ સફાઇ માટે પહોંચ્યા છે. અભિનેતા આયુષ્માન ખુરાના અને `દિવ્યજ ફાઉન્ડેશન`ના અમૃતા ફડણવીસે વર્સોવા બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરી હતી. (તમામ તસવીરો- અનુરાગ આહિરે)

18 September, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લાલબાગચા રાજાની છેલ્લી ઝલક જોવા શ્રદ્ધાળુઓની ભીડ

મુંબઈમાં લાલબાગચા રાજાની શોભાયાત્રા અને ગણપતિ મૂર્તિ વિસર્જન માટે ભક્તોની ભીડ

Anant Chaturdashi 2024: મંગળવાર સાંજ સુધીમાં, સમગ્ર મુંબઈમાં ભગવાન ગણેશ અને દેવી ગૌરીની 7,500 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ તેમના પ્રિય દેવને ભાવનાત્મક વિદાય આપી હતી. નિમજ્જન પ્રક્રિયા 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવના સમાપનને ચિહ્નિત કરે છે, જે શહેર અને સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. અતુલ કાંબલે, નિમેશ દવે, સમીર આબેદી અને અનુરાગ આહિરેની તસવીરો.

17 September, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જીનલ મેવાડા

ટીવી સેલેબ્ઝથી પ્રેરાઈને ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની ઊજવણી કરી આ ગુજ્જુ ગર્લે

મુંબઈ (Mumbai)માં આ વર્ષે ગણેશોત્સવ ૨૦૨૪ (Ganeshotsav 2024)માં વિવિધ થીમનું ડેકોરેશન જોવા મળ્યું છે. દહિસર (Dahisar)ની ગુજરાતી ગર્લે કમાલની ઇકો-ફ્રેન્ડલી ઉજવણી કરી છે. જ્યાં ગણપતિ બાપ્પાની મૂર્તિ તો ઇકો-ફ્રેન્ડલી છે જ પરંતુ સાથે ડેકોરેશન પણ એવું કર્યું છે જેનાથી પર્યાવરણને નુકસાન ન પહોંચે. તો આવો મળીએ જીનલ મેવાડાના ગણપતિ બાપ્પાને…

16 September, 2024 03:15 IST | Mumbai | Rachana Joshi
અદભૂત ડેકોરેશન

બાપ્પાના પંડાલ ડેકોરેશનમાં મુંબઈકર્સને માત આપવી છે મુશ્કેલ! જુઓ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

15 September, 2024 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કમાલનું ડેકોરેશન

મુંબઈકર્સે કર્યું છે કમાલનું ડેકોરેશન, જુઓ અનોખા ગણેશ પંડાલ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

14 September, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૂડાં ગામડાંમાં બેઠેલા દુંદાળા દેવ

મુંબઈ જેવાં મહાનગરમાં બાપ્પા માટે ગામડું ઊભું કર્યું આ સોસાયટીના સભ્યોએ, જુઓ

બાપ્પાના આગમન સાથે જ મુંબઈની અનેક સોસાયટીઓમાં ભક્તિ સાથે જ એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બાપ્પાના આ ઉત્સવમાં સોસાયટીના સભ્યો એકસાથે આવીને નવલી પ્રવૃતીઓમાં પણ સામેલ થાય છે. ખાસ તો યંગ ગ્રુપ જ્યારે આ ઉત્સવમાં સહભાગી થાય છે ત્યારે ઉત્સવ વધુ રોમાંચિત બની રહે છે. દહીસરની સિન્ડીકેટ આનંદ સોસાયટીમાં પણ આ વર્ષે સભ્યોએ મળીને બાપ્પાને ગામડાની થીમ પર સેટઅપ તૈયાર કરી બેસાડ્યા હતા. સાથે જ ગમ્મત, ધમ્માલ અને એક્ટિવિટીઝ તો ખરી જ.

14 September, 2024 01:13 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજાનું ગિરગાંવ ચોપાટીમાં થયું વિસર્જન

ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજાનું ગિરગાંવ ચોપાટીમાં થયું વિસર્જન

તેમની તમામ ભવ્યતા અને કૃપામાં, મુંબઈના પ્રતિષ્ઠિત ગણપતિ લાલબાગચા રાજાનું મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાની શોભાયાત્રા 17મી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે શરૂ થઈ હતી અને મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી કલાકો સુધી પસાર થઈ હતી. અસંખ્ય ભક્તો તેમના પ્રિય ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા માટે વિસર્જન યાત્રામાં પોતાની હાજરી પુરાવે છે. જુઓ લાલબાગચા રાજાના વિસર્જન સમારોહના કેટલાક હૃદયસ્પર્શી દ્રશ્યો છે.

18 September, 2024 11:40 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: જુઓ મુંબઈમાં ગણપતિ વિસર્જનના સુંદર દ્રશ્યો

ગણપતિ વિસર્જન 2024: જુઓ મુંબઈમાં ગણપતિ વિસર્જનના સુંદર દ્રશ્યો

મુંબઈમાં આજે ગણપતિ ઉત્સવનું સમાપન થયું. મયાનગરીમાં ધાર્મિક વિધિના ભાગ રૂપે, દર વર્ષે, અનંત ચતુર્દશીના દિવસે, પંડાલો અને ઘરોમાંથી ગણપતિની મૂર્તિઓનું કૃત્રિમ તેમજ કુદરતી જળાશયોમાં મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવે છે . `ગણપતિ બાપ્પા મોર્યા, પૂછ્યા વર્ષી લવકર યા` ના નારા સાથે, મુંબઈકરોએ ગણપતિ વિસર્જન 2024ની વિધિ હાથ ધરી અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કર્યું. જુઓ મુંબઈના ગણપતિ વિસર્જનની કેટલીક આકર્ષક ક્ષણો.

18 September, 2024 11:37 IST | Mumbai
મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈ શહેર ગણપતિ ઉત્સવ દરમિયાન વધુ જીવંત બની જાય છે. 17મી સપ્ટેમ્બર 2024ના રોજ અનંત ચતુર્દશીએ હજારો લોકો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મુંબઈના દરિયાકિનારા અને વિસર્જન સ્થળો પર એકઠા થયા હતા. પંડાલમાંથી મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ તેમના હૃદયમાં ભક્તિ અને તેમની આંખોમાં આંસુ સાથે તેમના મનપસંદ બાપ્પાને વિદાય આપી. જુઓ આ ઉજવણીની ઝલક.

17 September, 2024 09:04 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

આજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે

17 September, 2024 08:48 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024 દરમિયાન હજારો ભક્તો આનંદથી ઉમટી પડતાં, જાણીતી શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવે છે. લયબદ્ધ ઢોલના તાલે, `ગણપતિ બાપ્પા મોરિયા`ના નાદ અને વાઇબ્રન્ટ રંગોથી સજ્જ વિશાળ શોભાયાત્રા તેના માર્ગે છે. મુંબઈની ગલીઓમાં થઈને જેમ જેમ પ્રિય ગણેશ મૂર્તિ તેની વિદાય યાત્રા શરૂ કરે છે તેમ, વાતાવરણ લાગણી, ભક્તિ અને ઉજવણીથી ભરાઈ જાય છે, જે મુંબઈના સૌથી પ્રિય તહેવારને દર્શાવે છે.

17 September, 2024 07:16 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

પ્રતિષ્ઠિત લાલબાગ વિસ્તારમાં વાઇબ્રન્ટ અને આનંદી ગણપતિ વિસર્જન 2024ની ઉજવણી કરવા માટે મુંબઈવાસીઓ આવ્યા સાથે.  રંગબેરંગી સરઘસો, ઉત્સાહી મંત્રોચ્ચાર, પરંપરાગત સંગીત અને ભગવાન ગણેશ પ્રત્યેની અદ્ભુત ભક્તિ સાથે મુંબઈની શેરીઓનું  જીવંત થતું દ્રશ્ય જોવા જેવુ છે . વિશાળ ગણેશની મૂર્તિઓથી માંડીને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ સુધી, આ વિડિયો મુંબઈના મનપસંદ તહેવારની ઝલકને કૅપ્ચર કરે છે. ગણેશ ચતુર્થીની વધુ અદ્ભુત પળો માટે જોડાયેલા રહો અને તહેવારની વધુ હાઇલાઇટ્સ માટે લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!

17 September, 2024 06:13 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: જુઓ લાલબાગચા રાજાની વિશાળ વિસર્જન આરતી

ગણપતિ વિસર્જન 2024: જુઓ લાલબાગચા રાજાની વિશાળ વિસર્જન આરતી

વર્ષ 2024નું ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. લાલબાગચા રાજાના ગણપતિનું વિસર્જન, મુંબઈમાં ગણેશ ચતુર્થીનો અને ભવ્ય દસ દિવસીય ઉત્સવનો અંત દર્શાવે છે. લાલબાગચા રાજા, તેની વિશાળ અને જટિલ રીતે સુશોભિત ગણેશ મૂર્તિ માટે પ્રખ્યાત, હજારો ભક્તોને આકર્ષે છે. વિસર્જન દરમ્યાન બાપપની મૂર્તિને શહેરમાંથી ભવ્ય શોભાયાત્રામાં લઈ જવામાં આવે છે. આ યાત્રામાં વાઈબ્રન્ટ સંગીત, નૃત્યો અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આજે સવારે લાલબાગ ચા રાજા મંડળ દ્વારા વિસર્જન યાત્રા શરૂ થવાની પહેલા અંતિમ આરતી કરવામાં આવી હતી.

17 September, 2024 12:35 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજા ભવ્ય વિસર્જન માટે થયા તૈયાર

ગણપતિ વિસર્જન 2024: લાલબાગચા રાજા ભવ્ય વિસર્જન માટે થયા તૈયાર

ગણપતિ વિસર્જન 2024: મુંબઈના સૌથી પ્રિય ગણપતિ, લાલબાગચા રાજાની ભવ્ય ગણપતિ વિસર્જનની શોભાયાત્રાની ગતિશીલ અને ખળભળાટભરી તૈયારીઓના બનો સાક્ષી . વિશાળ રંગોળીની અદભૂત રચના, પાણીના ટેન્કરો વડે પંડાલની સંપૂર્ણ સફાઈ અને ગણપતિ બાપ્પાને સુશોભિત કરવા માટે ભવ્ય હાર, આમ ભક્તિ ભાવથી લાલબાગના મંડળના સભ્યો ગણેશજીની વિસર્જન યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.

17 September, 2024 10:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK