Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ganga

લેખ

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બની રહ્યું છે રામ મંદિર

પૂજારી થારુરામે ભારતમાં આવીને રામ મંદિરમાં મા ગંગા પાસે પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવામાં આવે એવી માગણી કરી હતી.

14 April, 2025 08:33 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
મનોજ કુમારની અસ્થિ ગંગામાં વિસર્જિત (તસવીર: સોશિયલ મીડિયા અને પીટીઆઇ)

પુત્ર કુણાલ અને વિશાલ ગોસ્વામીએ પિતા મનોજ કુમારની અસ્થિ ગંગામાં વિસર્જિત કરી

Manoj Kumar’s Ashes Immerse in Ganga: અંતિમ સંસ્કાર સંપૂર્ણ ધાર્મિક અને વૈદિક વિધિઓ સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિનારાઓ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા હતા. મનોજ કુમારના પુત્રો, કુણાલ અને વિશાલ ગોસ્વામીએ પરિવારના પૂજારીના માર્ગદર્શન હેઠળ કર્યું.

13 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે દ્વારકાધીશ મંદિરમાં પાકિસ્તાનમાં રહેતી હિન્દુ મહિલાઓ.

પાકિસ્તાનના ૩૦૦ હિન્દુઓએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

જબરદસ્ત ઉત્સાહ સાથે મંદિર પહોંચેલા ભાવિકોએ કહ્યું કે અહીં આવીને અમે ધન્ય થઈ ગયા: હવે તેઓ ગંગામાં સ્નાન કરીને પવિત્ર ગંગાજળ પણ પોતાની સાથે લઈ જવાના છે

08 April, 2025 06:55 IST | Dwarka | Gujarati Mid-day Correspondent
સેનાભવનની સામે ગઈ કાલે લગાડવામાં આવેલું બૅનર.

ગંગાજળ શુદ્ધ જ છે, પણ કેટલાકના વિચારોનું શું?

દાદરમાં શિવસેના ભવન સામે રાજ ઠાકરેને સવાલ કરતું બૅનર લગાડવામાં આવ્યું

03 April, 2025 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને તેમની માતા

અનુપમ ખેરે હરિદ્વારમાં ઊજવી આધ્યાત્મિક વર્ષગાંઠ

સંતોના આશીર્વાદ, ગંગા આરતી અને સાધુ-સંતોને ભોજન

11 March, 2025 06:56 IST | Haridwar | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

ગંગાના ગંદા પાણીને સ્પર્શ પણ...: મહાકુંભ પર રાજ ઠાકરેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Raj Thackeray on Maha Kumbh: રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે દેશની કોઈ પણ નદી સ્વચ્છ નથી. તેમણે કહ્યું, `રાજીવ ગાંધી જ્યારથી વડા પ્રધાન હતા ત્યારથી હું આ દાવો સાંભળતો આવ્યો છું કે ગંગા જલ્દી સાફ થઈ જશે.` હવે આ દંતકથામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે.

10 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાં પહોંચશે ત્રિવેણી સંગમનું પવિત્ર જળ

બધા કુંભમાં બધા જિલ્લાની ફાયર-બ્રિગેડની ગાડીઓ ફરજ પર હતી, આ ગાડીઓ રિટર્ન પ્રવાસમાં સંગમજળ લઈ જઈ રહી છે

02 March, 2025 12:21 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેવળ કોરા ડહાપણથી જીવન કદી પુષ્ટ થતું નથી, પ્રેમથી જ જીવન પુષ્ટ થાય

ગંગાજીની નજર તેમના પર પડી અને તે મુગ્ધ થઈ ગઈ. એ પછી જે બન્યું એ જાણવામાં રસ હોય તો મહાભારત વાંચજો કારણ કે આપણે મુગ્ધતા પર વાત કરવી છે.

28 February, 2025 01:55 IST | Mumbai | Swami Satchidananda

ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી

પીએમ મોદીએ વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના આઠ વર્ષના કાર્યકાળ પછી આ તેમની વારાણસીમાં પ્રથમ મુલાકાત છે.

11 April, 2025 02:33 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં જ મહાકુંભનો આનંદ માણ્યો ભક્તોએ (તસવીરો: નિમેશ દવે)

Photos: મહાશિવરાત્રિ પર મુંબઈ પહોંચ્યું ગંગા જળ, ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)

27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદનાં આશીર્વાદ લેતો ઓબેરોય પરિવાર (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

ઓબેરોય પરિવારે સંગમ સ્નાન, ગંગા આરતીનો દિવ્ય લ્હાવો લીધો- જુઓ તસવીરો

મહાકુંભમાં ડૂબકી લગાડવા સૌ કોઈ જઇ રહ્યાં છે ત્યારે સેલેબ્સ પણ તેમાં બાકાત નથી રહ્યાં. તાજેતરમાં જ વિવેક ઓબેરોયે પણ પરિવાર સહ કુંભ મેળાની પવિત્રતાનો લ્હાવો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

15 February, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા પ્રયાગરાજના મહાકુંભમાં (તસવીરો: પીએમ સોશિયલ મીડિયા અને પીટીઆઇ)

મહાકુંભના ત્રિવેણી સંગમમાં PM નરેન્દ્ર મોદીએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વડા પ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ સાથે તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યું હતું. આ દરિમયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ પણ હાજર હતા. પીએમ મોદી બોટમાં બેસીને યોગી સાથે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા. પવિત્ર સ્નાન કરવા માટે પીએમએ ભગવા કપડાં પહેર્યા હતાં અને મંત્રોચ્ચાર વચ્ચે તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી. બોટમાં બેસીને સંગમ જતી વખતે મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. (તસવીરો: પીએમ સોશિયલ મીડિયા અને પીટીઆઇ)

05 February, 2025 02:23 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
ગૃહમંત્રી અમિત શાહે મહા કુંભમાં ત્રિવેણી સંગમ પર કર્યું સ્નાન.

અમિત શાહના મહાકુંભમાં સ્નાન કર્યા બાદ સપા વિધેયકનો કટાક્ષ, કહ્યું...

ગૃહ મંત્રી અમિત શાહે આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. આને લઈને સપા વિધેયક ઓમ પ્રકાશ સિંહે અમિત શાહ પર નિશાન સાધ્યું છે. જાણો તેમણે શું કહ્યું?

27 January, 2025 07:59 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
ભક્તો પ્રયાગરાજમાં નવા વર્ષ 2025 ના પ્રથમ દિવસે શ્રી બડે હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરવા માટે પહોંચ્યા.

નૂતન વર્ષ 2025ના પહેલા જ દિવસે દેશના ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી, જુઓ તસવીરો

નવા વર્ષ 2025નો આજે પહેલો દિવસ છે. આ પ્રથમ દિવસે જ દેશભરના અનેક મંદિર, ચર્ચ અને પવિત્ર ધાર્મિક સ્થળોએ ભક્તોની ભાડે ભીડ પ્રાર્થના કરવા માટે ઉમટી પડી હતી. અહીં લોકોએ અનેક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ ઉત્સવો સાથે કરી. (તસવીરો: મિડ-ડે)

01 January, 2025 04:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
દેવદિવાળીએ વારાણસીમાં પ્રગટ્યા લાખો દીવડા: ચાર દિવસના ગંગા મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો અને આતશબાજી લોકોએ માણી

દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની દેશભરમાં ઉજવણી

વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.

16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડના મુખવામાં પીએમ મોદી સ્થાનિક કલાકારો વચ્ચે પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યુ

ઉત્તરાખંડમાં મા ગંગાના શિયાળુ સ્થાન મુખવામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત લોકનૃત્ય રજૂ કર્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની વચ્ચે ગયા અને કાર્યક્રમમાં ઉમંગથી ભાગ લીધો.

06 March, 2025 05:28 IST | Dehradun
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખવામાં ગંગાની પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 06 માર્ચે ઉત્તરાખંડના મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પ્રાર્થના કરી.

06 March, 2025 05:17 IST | Dehradun
રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહા કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિને ફ્લોટિંગ જેટી પર રક્ષકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા, પછી તેઓ ડૂબકી મારવા માટે રેમ્પ નીચે ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ પછી તે આવું કરનાર બીજા ભારતીય રાષ્ટ્રપતિ છે. તેણીની મુલાકાત `મૌની અમાવસ્યા` દરમિયાન દુ:ખદ ભાગદોડના એક અઠવાડિયા પછી આવી છે, જેમાં લગભગ 30 ભક્તો માર્યા ગયા હતા. સંગમમાં નાહવા માટે વહેલી સવારે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ. વધુ માટે વિડિયો જુઓ

10 February, 2025 06:39 IST | Prayagraj
બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

બાણગંગા શિવમંદિર: ભગવાન રામ અને મંદિરનો અનેરો ઇતિહાસ

શ્રાવણ માસના પાવન અવસરે આજે સમજીએ બાણગંગા શિવ મંદિરનો ઇતિહાસ અને શિવ ભક્તિની મહિમા.

12 August, 2024 05:14 IST | Mumbai
નરેશ ટિકૈતે ગંગામાં મેડલ વિસર્જિત કરવા જનાર કુસ્તીબાજો પાસે ૫ દિવસનો સમય માંગ્યો

નરેશ ટિકૈતે ગંગામાં મેડલ વિસર્જિત કરવા જનાર કુસ્તીબાજો પાસે ૫ દિવસનો સમય માંગ્યો

ખેડૂત નેતા નરેશ ટિકૈત 30 મેના રોજ હરિદ્વાર પહોંચ્યા હતા જ્યાં કુસ્તીબાજો ગંગા નદીમાં તેમના ચંદ્રકોને ડૂબવા માટે ભેગા થયા હતા. તેણે કુસ્તીબાજો પાસેથી તેમના મેડલ લીધા અને પાંચ દિવસનો સમય માંગ્યો. ભારતીય કુસ્તીબાજો WFIના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર વિરોધ દર્શાવવા હરિદ્વાર પહોંચ્યા હતા. ખેડૂત નેતા નરેશ ટિકૈતે દરમિયાનગીરી કરીને તેમની પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યા બાદ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હરિદ્વારથી પરત ફર્યા હતા.

31 May, 2023 12:24 IST | Haridwar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK