Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dwarka

લેખ

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ યોજાયો હતો. લગ્ન સંપન્ન થતાં ઉપસ્થિત ધાર્મિકજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને ફૂલોથી વધાવ્યાં હતાં.

માધવપુરમાં બુધવારે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ રંગેચંગે સંપન્ન

પોલીસે આપી પ્રભુને સલામી : દ્વારકા જતી જાનનું પોરબંદરમાં હરખભેર સ્વાગત કરાયું

11 April, 2025 10:33 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દ્વારકાધીશ મંદિરમાં પાકિસ્તાનમાં રહેતી હિન્દુ મહિલાઓ.

પાકિસ્તાનના ૩૦૦ હિન્દુઓએ કર્યાં દ્વારકાધીશનાં દર્શન

જબરદસ્ત ઉત્સાહ સાથે મંદિર પહોંચેલા ભાવિકોએ કહ્યું કે અહીં આવીને અમે ધન્ય થઈ ગયા: હવે તેઓ ગંગામાં સ્નાન કરીને પવિત્ર ગંગાજળ પણ પોતાની સાથે લઈ જવાના છે

08 April, 2025 06:55 IST | Dwarka | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં મમ્મી નીતા અંબાણી અને પત્ની રાધિકા સાથે અનંત અંબાણી.

અનંત અંબાણીએ ૧૦ દિવસમાં પૂરી કરી ૧૭૦ કિલોમીટરની જામનગરથી દ્વારકાની પદયાત્રા

ખુશી જાહેર કરતાં નીતા અંબાણીએ કહ્યું કે મને મારા પુત્ર પર ગર્વ છે

07 April, 2025 09:21 IST | Dwarka | Gujarati Mid-day Correspondent
અનંત અંબાણી સાથે તેમની પદયાત્રામાં જોડાયા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

અનંત અંબાણીની પદયાત્રામાં ઉઘાડા પગે જોડાયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, જુઓ વીડિયો

Anant Ambani Padyatra: અનંત અંબાણીની આ યાત્રા 10 એપ્રિલના રોજ પૂરી થશે. અનંત અંબાણી દરરોજ દિવસના 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરે છે. તેમની આ પદયાત્રામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ સામેલ થયા.

05 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

નૅની લલિતા ડી’સિલ્વાએ શૅર કરેલ અનંતના નાનપણના ફોટોઝ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

Happy Birthday Anant Ambani: નૅનીએ શૅર કરી અનંતના બાળપણની અનસીન તસવીરો

અનંત અંબાણી 10 એપ્રિલના તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવતી એક ભાવુક પળ સામે આવી છે. તેમના નૅની લલિતા ડી’સિલ્વાએ અનંતના નાનપણના દુર્લભ ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે અને સાથે જ એક સુંદર મેસેજ પણ લખ્યો છે. આ તસવીરો અને સંદેશો માત્ર અનંતના બાળપણની મીઠી યાદો જ નહિ, પણ તેમના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સમર્પણને પણ ઉજાગર કરે છે.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સરાડિયા ગામે વાડીમાં ફસાયેલા સાત નાગરિકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા, ગઈ કાલે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા કેડસમાણાં પાણીમાં ઊતરેલાં સ્થાનિક વિધાનસભ્ય રીવાબા જાડેજા.

મેઘરાજાએ સતત બીજા દિવસે સૌરાષ્ટ્રને ધમરોળ્યું, આ ફોટાઓ પૂરે છે સાબિતી

Gujarat Rains: પોરબંદર જિલ્લાનાં કંટોલા અને વેકરી ગામમાંથી પાણીમાં ફસાયેલી ૯ વ્યક્તિઓને ઍરલિફટ કરીને બચાવી તો બીજા દિવસે પણ વડોદરાના હાલ-બેહાલ થયા, વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલી નરહરિ હૉસ્પિટલમાં પાણી ભરાતાં પોલીસ અને નાગરિકોએ ખભે સ્ટ્રેચર મૂકીને એક પછી એક દરદીઓને બહાર કાઢ્યા. તો દ્વારકાના દરિયામાં  ફિશિંગ-બોટ બંધ થઈ જતાં ઊછળતાં મોજાં વચ્ચે કોસ્ટગાર્ડના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને ૧૩ માછીમારોને બચાવ્યા

29 August, 2024 11:57 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પ્રભુના શરણમાં ભક્તો રંગાયા ધુળેટીના રંગમાં

હોળી-ધુળેટીનો ઉત્સવ એક એવો ઉત્સવ છે જે દેશમાં રંગે-ચંગે ઉજવાય છે પણ આની સાથે જ દેશના અનેક મંદિરોમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. આ વર્ષે દેશના અનેક નાના-મોટા મંદિરોમાં જે ધામધૂમથી હોળી-ધુળેટી પર્વ ઉજવાયો છે તેની ઝલક જુઓ અહીં...

26 March, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન

PM મોદીએ દ્વારકા એક્સપ્રેસનું કર્યું ઉદ્ઘાટન, દિલ્હી-હરિયાણાનો ટ્રાફિક થશે ઓછો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સીમાચિહ્ન દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે અને NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે થતી ભીડને પણ મહદ અંશે ઓછી કરી શકાશે, (તમામ તસવીરો: મિડ-ડે)

11 March, 2024 03:22 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું: અનંત અંબાણીએ પદયાત્રા દરમિયાન કહ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` શરૂ કરી છે. અનંત અંબાણી કહે છે, "...આજે પદયાત્રાનો 8મો દિવસ છે. હું દ્વારકાધીશ સમક્ષ માથું નમાવવા જઈ રહ્યો છું..."

06 April, 2025 07:19 IST | Dwarka
ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી, જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` પર છે. તેમણે કહ્યું, "પદયાત્રા અમારા જામનગર સ્થિત ઘરથી દ્વારકા સુધી છે... તે છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે અને અમે બીજા 2-4 દિવસમાં પહોંચીશું... મારી પદયાત્રા ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે... હું યુવાનોને કહેવા માંગુ છું કે ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરો, તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હોય છે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી."

01 April, 2025 08:07 IST | Jamnagar
ગુજરાતઃ દ્વારકામાં ભારે વરસાદ વચ્ચે જૂનું મકાન ધરાશાયી, 2-3 ફસાયાની આશંકા

ગુજરાતઃ દ્વારકામાં ભારે વરસાદ વચ્ચે જૂનું મકાન ધરાશાયી, 2-3 ફસાયાની આશંકા

ગુજરાતના દ્વારકામાં 23 જુલાઈના રોજ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે એક મકાન ધરાશાયી થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મકાન વિસ્તારમાં જૂનું બાંધકામ હતું. કાટમાળ નીચે ઓછામાં ઓછા બેથી ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

24 July, 2024 04:07 IST | Dwarka
ગુજરાતના મુખ્યમંત્રીનું દેવભૂમિ દ્વારકા પૂરનું એરિયલ સર્વે

ગુજરાતના મુખ્યમંત્રીનું દેવભૂમિ દ્વારકા પૂરનું એરિયલ સર્વે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 23 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે 24 જુલાઈ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની રેડ એલર્ટ જારી કર્યું હતું.

24 July, 2024 03:42 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK