Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dilip Joshi

લેખ

દિલીપ જોશી

મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં આવેલી વાતો સંપૂર્ણપણે ખોટી છે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બનેલી કથિત ‘કૉલર-પકડ’ ઘટના વિશે દિલીપ જોશીએ કરી સ્પષ્ટતા

20 November, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ જોશી, અસિત કુમાર મોદી

રજા ન મળી એટલે દિલીપ જોશીએ અસિત કુમાર મોદીનો કૉલર પકડી લીધો?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ઑગસ્ટમાં આ બનાવ બન્યો હતો એવો દાવો કરતો એક રિપોર્ટ મીડિયામાં ફરતો થયો છે

19 November, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલિપ જોષી અને અસિત કુમાર મોદી (ફાઇલ તસવીર)

`તારક મહેતા...`ના સેટ પર દિલિપ જોષી, અસિત મોદી વચ્ચે થયો ઝઘડો? હવે જેઠાલાલ પણ...

Jethalal to also leave TMKOC: દિલીપ અસિત કુમાર મોદીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે પ્રોડ્યુસર અસિત મોદી સેટ પર આવ્યા ત્યારે તેઓ તેમને મળ્યા ન હતા. અસિત મોદી સીધા કુશને મળવા ગયા અને દિલીપ આ વાતથી ગુસ્સે થઈ ગયા.

18 November, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જયા અને અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)

બિગ બીને આ જગ્યાએ જવા પર રોકતા હતા જયા બચ્ચન? KBCમાં અભિનેતાએ આપ્યો ફની જવાબ

Kaun Banega Crorepati 16: અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં તેમણે મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી.

22 September, 2024 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

એકનાથ શિંદેના ગણપતિની ઉજવણીમાં પહોંચ્યા સલેબ્સ. (તસવીર/યોગેન શાહ)

Photos: ગણેશોત્સવની ઉજવણી કરવા CM એકનાથ શિંદેના નિવાસસ્થાને પહોંચ્યા આ સેલેબ્સ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉજવણીમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મૃણાલ ઠાકુરથી લઈને દિશા પટણી અને અન્ય ઘણા સ્ટાર્સ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા. (તસવીર/યોગેન શાહ)

16 September, 2024 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સેલેબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ

TMKOC: દિલિપ જોષી પહેલા આ અભિનેતાઓ ભજવવાના હતા ‘જેઠાલાલ’નું પાત્ર પણ પછી...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાનું પાત્ર સૌથી પ્રખ્યાત છે, તેમ જ બાકીના પાત્રોએ પણ પ્રસિદ્ધિ મેળવી છે. શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલપી જોષીને આ રોલ ભજવ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે, પણ તમને ખબર છે કે દિલપી જોષીના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈએ લઈ જનાર જેઠાલાલના રોલ તેની પહેલા અનેક અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓએ તેને નકારી કાઢ્યો હતો. તો જાણીએ કોણ છે આ એક્ટર્સ જેમણે જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી હતી...(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા એકાઉન્ટ)

02 May, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Dilip Joshi : `જેઠાલાલ` શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

Dilip Joshi : `જેઠાલાલ` શાંતિપ્રિય અને ઇશ્વરમાં આસ્થા રાખનારા છે, જુઓ તસવીરો

દિલીપ જોશી હવે તો બધા જ તેમને જેઠાલાલના નામથી ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘર ઘરમાં લોકપ્રિય થયો, અને તેની સાથે જ આ શોના સૌથી મુખ્ય પાત્ર તરીકે દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. જો કે જેઠાલાલ સુધી સફળતાની દિલીપ જોશીની સફર નાના નાના રોલથી આ સિદ્ધી સુધીની રહી છે. દિલીપ જોશી સ્વામિનારાયણના પ્રમુખસ્વામિ મહારાજના મોટા સત્સંગી છે, જે તેમના ફેન્સ જાણે છે. આજકાલ તેઓ પ્રમુખસ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચે છે. કરો દિલીપ જોશી વિશેની અજાણી વાતો પર એક નજર 

31 July, 2023 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અસિત મોદી સાથે સચિન શ્રોફ

જાણો કોને બૉસ માને છે અસિત મોદી; નવા મહેતા સાહેબનું સ્વાગત કરતાં કર્યો ખુલાસો

ટીવીના લોકપ્રિય સિટકોમ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. જેઠાલાલના ફાયર બ્રિગેડ તારક મહેતાનું પાત્ર શૉમાં ફરી ઉમેરાઈ ગયું છે. સચિન શ્રોફે જૂના તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાનું સ્થાન લીધું છે. ગઇકાલે શૉના મેકર્સે સેટ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સચિન શ્રોફ ઉર્ફે નવા મહેતા સાહેબનો મીડિયા સમક્ષ પરિચય આપ્યો હતો.

14 September, 2022 06:24 IST | Mumbai

વિડિઓઝ

બહુ જલ્દી ‘TMKOC’માં ફરી જોવા મળશે દયા ભાભી? આસિત કુમારે કહ્યું આ…

બહુ જલ્દી ‘TMKOC’માં ફરી જોવા મળશે દયા ભાભી? આસિત કુમારે કહ્યું આ…

એક પ્રેસ કૉન્ફરન્સમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિગ્દર્શક આસિત કુમાર મોદીએ દયા ભાભીની વાપસી પર ચુપકીદી તોડી છે. તેમણે આધ્વાસન આપ્યું છે કે, બહુ જલ્દી દયાનું પાત્ર શોમાં જોવા મળશે.

15 February, 2023 03:18 IST | Mumbai
Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:15 IST |
Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.

03 November, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK