હું શું મૂર્ખ છું? બીજાને આપેલું વચન પાળવા ભુજબળનો ભોગ લેવાનો? મને શું લલ્લુ-પંજુ સમજો છો?- રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અજિત પવારે પાર્ટીના નેતા મકરંદ પાટીલને પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું એ પૂરું કરવા OBC નેતાને પ્રધાનમંડળમાં સ્થાન ન મળ્યું
18 December, 2024 09:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent