Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Brihanmumbai Municipal Corporation

લેખ

બદલી કરવામાં આવેલા એફ-નૉર્થ વૉર્ડના AMC નીતિન શુક્લા.

BMCના અધિકારીની બે મહિનામાં જ બદલી; વિરોધમાં રહેવાસીઓએ શરૂ કરી સહીઝુંબેશ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એફ-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (AMC) નીતિન શુક્લાની માત્ર બે જ મહિનામાં બદલી કરવાના નિર્ણય સામે આ વૉર્ડમાં આવતા સાયન, માટુંગા અને દાદરના રહેવાસીઓએ બાંયો ચડાવી છે.

01 April, 2025 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ નેસ્ટ’ એલિવેટેડ વૉકવે

મલબાર હિલનો મુંબઈનો પહેલો એલિવેટેડ વૉકવે સુપરહિટ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે મલબાર હિલમાં ‘ધ નેસ્ટ’ નામનો એલિવેટેડ વૉકવે રવિવારે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. પહેલા જ દિવસથી લોકોમાં એ આક્રર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વધુ ને વધુ લોકો એની મુલાકાત લઈ રહ્યા છે.

01 April, 2025 02:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલિવેટેડ નેચર ટ્રેલ

મુંબઈનો પહેલવહેલો એલિવેટેડ વૉકવે મલબાર હિલમાં શરૂ થયો

ધ નેસ્ટ નામનો ૪૨૭ મીટર લાંબો આ એલિવેટેડ નેચર ટ્રેલ પચીસ કરોડના ખર્ચે બન્યો છે

01 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કૉન્ક્રીટના રસ્તાઓનું ઑડિટ કરવા BMCનો IIT-મુંબઈ સાથે ૩૮ કરોડનો કૉન્ટ્રૅક્ટ

IIT-મુંબઈ દ્વારા કૉન્ક્રીટના એ નવા બનેલા રસ્તાનું મેઇન્ટેનન્સ અને જરૂર પડે તો પુનર્રચના કઈ રીતે વ્યવસ્થિત કરી શકાય એ માટે સલાહ આપવી

30 March, 2025 05:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરના આઇકૉનિક કબૂતરખાના  (તસવીર : સૈયદ સમીર અબેદી)

દાદરના કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર છે?

દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે

29 March, 2025 12:00 IST | Mumbai | Kajal Rampariya
કબૂતરખાનું

દાદરનું ૯૨ વર્ષ જૂનું કબૂતરખાનું શિફ્ટ કરવું કે નહીં?

ગઈ કાલે દાદર કબૂતરખાના ટ્રસ્ટના પ્રતિનિધિઓની BMCના અધિકારીઓ સાથેની મીટિંગમાં આ બાબતનો સ્ટડી કરાવ્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યુંઃ લોકોની હેલ્થ પર એની અવળી અસર થતી હોવાથી BMCએ એને સ્થળાંતર કરવાનો વિચાર કર્યો છે

26 March, 2025 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી વેસ્ટના શિંપોલીમાં ખોદાયેલો રસ્તો. (તસવીર : નિમેશ દવે)

૩૧ મે પહેલાં રસ્તાનાં કામ પૂરાં કરવા જરૂર પડે તો એન્જિનિયરોની લેવામાં આવશે મદદ

વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બોલાવેલી બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

26 March, 2025 08:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં તાજેતરના રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ગેરકાયદે ઘરને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં યોગી પૅટર્ન: રમખાણના માસ્ટરમાઇન્ડના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું

મુખ્ય આરોપીના બીજા એક સાથીના મકાન પર પણ પડ્યો હથોડો : આરોપીઓના પરિવારજનો ઘર છોડીને જતા રહ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી : બપોર બાદ કોર્ટે તોડકામ પર સ્ટે આપ્યો, પણ એ પહેલાં મોટા ભાગનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું

26 March, 2025 06:56 IST | Nagpur | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો/આશિષ રાજે

બીએમસીએ દાદર સ્ટેશનની બહાર ફૂટપાથ ખાલી કરાવવાની ઝુંબેશમાં ફેરિયાઓને હટાવ્યા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ શુક્રવાર, 7 માર્ચના રોજ દાદર (પશ્ચિમ) સ્ટેશનની બહાર ફૂટપાથ અને શેરીઓમાંથી બધા ફેરિયાઓને દૂર કર્યા. (તસવીરો/આશિષ રાજે)

08 March, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ વિસ્તારમાં અનધિકૃત બાંધકામો અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (તસવીરો: શાદાબ ખાન)

માટુંગા ફૂલ બજારની દુકાનો પર ચાલ્યું BMCનું બુલડોઝર ગેરકાયદેસર અતિક્રમણ હટાવાયું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ ગુરુવારે મુંબઈના માટુંગાના પ્રખ્યાત ફૂલ બજારમાં ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. (તસવીર સૌજન્ય: શાદાબ ખાન)

07 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
BMC એ જણાવ્યું હતું કે મિલિંદ નગર નજીક પવઈ - વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી પાણીની મુખ્ય પાઇપલાઇનના ૩૦૦ મીમી બાયપાસ કનેક્શનમાં એક મોટો લીકેજ જોવા મળ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

ઘાટકોપરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં વિસ્તારનો પુરવઠો ખોરવાયો, જુઓ તસવીરો

BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે મુંબઈ કોસ્ટલ રોડ પર ડામર લેયર સુરક્ષાને પગલાં તરીકે મૂકવામાં આવી હતી. (તસવીરો: મિડ-ડે)

BMC એ મુંબઈ કોસ્ટલ રોડ પરથી ડામર લેયર દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી, જુઓ તસવીરો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પરથી ડામર લેયર દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. (તસવીરો: મિડ-ડે)

24 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે પહોંચ્યા બીએમસી હેડ ક્વૉટર (તસવીરો: અતુલ કાંબળે)

રાજ ઠાકરેએ લીધી BMCની મુલાકાત: આ વિષયો પર કરી કમિશનર સાથે ચર્ચા, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ BMC (બ્રિહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની આવક વધારવા માટે વિવિધ પ્રસ્તાવ રાખ્યા છે. ખાસ કરીને, મુંબઈમાં કાર્યરત મોટી કંપનીઓ અને બાહરથી સારવાર માટે આવતા દર્દીઓ પર વધારાના ચાર્જની માગણી કરવામાં આવી છે. બીએમસી હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે, અને ઠાકરેએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક સૂચનો આપ્યા છે. (તસવીરો: અતુલ કાંબળે)

22 February, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૮મા ફ્લાવર ફેસ્ટિવલની મઘમઘતી તસવીરો (સૌજન્ય- કીર્તિ સુર્વે પરાડે)

મુંબઈમાં 28મા ફ્લાવર ફેસ્ટિવલની તૈયારી પૂરજોશમાં- જોઈ લો આ તસવીરો

BMC દ્વારા દરવર્ષે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. પુષ્પોત્સવ તરીકે પણ તેની ઓળખાણ છે. મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડનમાં આ વર્ષે 28મો ફ્લાવર ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે. (તસવીરો- કીર્તિ સુર્વે પરાડે)

30 January, 2025 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 2.36 વાગ્યે ઘટી હતી અને તે વિસ્તારમાં લગભગ 15-20 ઝૂંપડીઓ પડી ગઈ હતી.

બાન્દ્રા પૂર્વમાં લાગી આગ, અનેક ઝૂંપડીઓ બળીને ભડથું

બાંદ્રા પૂર્વમાં ઓએનજીસી કોલોનીના જ્ઞાનેશ્વર નગર વિસ્તારમાં શનિવારે બપોરે આગ લાગી હતી, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું.

04 January, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બાન્દ્રા ફાયર: બાન્દ્રાની ઓએનજીસી કૉલોનીમાં આગ ફાટી નીકળી, ઝૂંપડાં બળીને ખાખ

બાન્દ્રા ફાયર: બાન્દ્રાની ઓએનજીસી કૉલોનીમાં આગ ફાટી નીકળી, ઝૂંપડાં બળીને ખાખ

આજે શનિવારે બાન્દ્રા પૂર્વની ONGC કૉલોનીમાં ગ્રેડ L1 આગ ફાટી નીકળી હતી. આ ઘટના બપોરે 2.36 કલાકે બની હતી અને તેમાં લગભગ 20થી 25 ઝૂંપડીઓ ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને બપોરે 2:59 વાગ્યે આપવામાં આવી હતી." માહિતીના પગલે, મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને બપોરે 2:57 વાગ્યે લેવલ I ફાયર કૉલ હોવાનું જાહેર કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા થઈ નથી.

04 January, 2025 06:41 IST | Mumbai
મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈ શહેર ગણપતિ ઉત્સવ દરમિયાન વધુ જીવંત બની જાય છે. 17મી સપ્ટેમ્બર 2024ના રોજ અનંત ચતુર્દશીએ હજારો લોકો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મુંબઈના દરિયાકિનારા અને વિસર્જન સ્થળો પર એકઠા થયા હતા. પંડાલમાંથી મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ તેમના હૃદયમાં ભક્તિ અને તેમની આંખોમાં આંસુ સાથે તેમના મનપસંદ બાપ્પાને વિદાય આપી. જુઓ આ ઉજવણીની ઝલક.

17 September, 2024 09:04 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

આજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે

17 September, 2024 08:48 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024 દરમિયાન હજારો ભક્તો આનંદથી ઉમટી પડતાં, જાણીતી શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવે છે. લયબદ્ધ ઢોલના તાલે, `ગણપતિ બાપ્પા મોરિયા`ના નાદ અને વાઇબ્રન્ટ રંગોથી સજ્જ વિશાળ શોભાયાત્રા તેના માર્ગે છે. મુંબઈની ગલીઓમાં થઈને જેમ જેમ પ્રિય ગણેશ મૂર્તિ તેની વિદાય યાત્રા શરૂ કરે છે તેમ, વાતાવરણ લાગણી, ભક્તિ અને ઉજવણીથી ભરાઈ જાય છે, જે મુંબઈના સૌથી પ્રિય તહેવારને દર્શાવે છે.

17 September, 2024 07:16 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

ગણપતિ વિસર્જન 2024: મુંબઈકરોએ લાલબાગમાં અજોડ ઉર્જા અને ભવ્યતા સાથે ઉજવણી કરી

પ્રતિષ્ઠિત લાલબાગ વિસ્તારમાં વાઇબ્રન્ટ અને આનંદી ગણપતિ વિસર્જન 2024ની ઉજવણી કરવા માટે મુંબઈવાસીઓ આવ્યા સાથે.  રંગબેરંગી સરઘસો, ઉત્સાહી મંત્રોચ્ચાર, પરંપરાગત સંગીત અને ભગવાન ગણેશ પ્રત્યેની અદ્ભુત ભક્તિ સાથે મુંબઈની શેરીઓનું  જીવંત થતું દ્રશ્ય જોવા જેવુ છે . વિશાળ ગણેશની મૂર્તિઓથી માંડીને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ સુધી, આ વિડિયો મુંબઈના મનપસંદ તહેવારની ઝલકને કૅપ્ચર કરે છે. ગણેશ ચતુર્થીની વધુ અદ્ભુત પળો માટે જોડાયેલા રહો અને તહેવારની વધુ હાઇલાઇટ્સ માટે લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!

17 September, 2024 06:13 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

ગણેશ વિસર્જન 2024: લાલબાગચા રાજા વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહ્યા છે

મુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે.  તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.

17 September, 2024 04:05 IST | Mumbai
એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મુંબઈમાં થયેલી ઘટના માટે માફિયાઓને ઠેરવ્યા જવાબદાર

એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ મુંબઈમાં થયેલી ઘટના માટે માફિયાઓને ઠેરવ્યા જવાબદાર

૧૩ મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત થયા હતા અને ૭૪ લોકો ઘાયલ થયા હતા. NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પીડિતોના નજીકના સંબંધીઓને ૫ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ દુ:ખદ ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એકનાથ શિંદેએ ચેતવણી આપી છે કે જે પણ આ ઘટના માટે જવાબદાર હશે તેની સામે "દોષપૂર્ણ હત્યા"નો કેસ નોંધવામાં આવશે.

15 May, 2024 01:15 IST | Mumbai
Swachhata Hi Seva: સીએમ એકનાથ શિંદે સાથે માણો મુંબઈની સ્વચ્છતા ઝુંબેશ

Swachhata Hi Seva: સીએમ એકનાથ શિંદે સાથે માણો મુંબઈની સ્વચ્છતા ઝુંબેશ

જુહી ચાવલા, નીલ નીતિન મુકેશ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, શ્રીમતી ચિત્રા વાળા, શ્રી ચિરાગ પાટીલ સાથે મુંબઈના સ્મારકમાં સફાઈ કાર્યોનું અન્વેષણ કર્યું હતું. ગાંધી જયંતિ 2023 પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા આ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવા ચાલી રહી છે.

01 October, 2023 05:10 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK