Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bihar

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ

આગામી ૨૪ કલાકમાં અનેક રાજ્યોમાં ભારે પવન સાથે મેઘતાંડવની આગાહી

14 April, 2025 01:42 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શહઝાદનાં લગ્ન ૨૦૨૧માં સાહેબપુર ગામની એક યુવતી સાથે થયેલાં

પત્ની કૉલેજના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ પતિએ જમીન પર આળોટીને તાયફો મચાવ્યો

પતિ મોહમ્મદ શહઝાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને વિકાસ પાસવાને પત્નીનું અપહરણ કર્યું હોવાનો આરોપ મૂક્યો

13 April, 2025 05:47 IST | Patna | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં આવેલા ધૂળના તોફાનને લીધે કર્તવ્ય પથ પર હેરાન થતા લોકો, ગાડીઓ પર તૂટી પડેલું વૃક્ષ અને ઊડી ગયેલો થડ.

ઉત્તર પ્રદેશ-બિહારમાં વરસાદ-વીજળીથી ૧૦૦+ મોત

દિલ્હી-NCRમાં ધૂળનું તોફાન: ઝારખંડ-રાજસ્થાનમાં પણ આફતનો વરસાદ

12 April, 2025 03:54 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

Bihar: લાંબા વાળ બન્યા કિશોરીના મૃત્યુનું કારણ, ગૅસ પ્રગટાવવા જતાં આગ લાગી ગઈ

Bihar News: આ ઘટના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફૈઝુલ્લાહપુર ગામમાં બની હતી જ્યાં ગૅસ સિલિન્ડરમાં આગ લાગવાથી ૧૩ વર્ષની રવિના કુમારીનું ગંભીર રીતે દાઝી જવાથી દર્દનાક મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં રવિ પ્રસાદની દીકરી રવિનાનું મૃત્યુ થયું.

08 April, 2025 06:56 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
બિકાનેર

પતિની લાંબી આયુ માટે પત્નીઓએ કર્યું ગણગૌર વ્રત

વ્રત પૂરું થતાં ગણ અને ગૌરની મૂર્તિનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવે છે.

04 April, 2025 07:05 IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
અમિત શાહ અને નીતિશ કુમાર

બિહારમાં નીતીશકુમાર જ હશે NDAનો મુખ્ય પ્રધાનનો ચહેરો

અમિત શાહે કહ્યું હતું કે ‘૨૦૨૫માં મોદીજી અને નીતીશ કુમારજીના નેતૃત્વમાં ફરી એક વાર NDAની સરકાર બનાવો`

31 March, 2025 09:14 IST | Bihar | Gujarati Mid-day Correspondent
સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં

પિતાની મરજી વિરુદ્ધ દીકરીએ લવમૅરેજ કર્યાં પિતાએ તેનું ડેથ-સર્ટિફિકેટ બનાવી લીધું

બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ગામમાં એક પિતાએ તો પોતાની દીકરીને મૃત ઘોષિત કરી દીધી. માત્ર ઘોષિત જ નથી કરી, તેના મૃત્યુનો દાખલો પણ કઢાવી લીધો.

31 March, 2025 07:09 IST | Patna | Gujarati Mid-day Correspondent
લિટ્ટી ચોખાનો સ્વાદ માણતો આમિર ખાન અને દુકાનોના બોર્ડ પર લાગેલ તેની તસવીર

બિહાર દિવસના અવસરે જાણો કે કઈ રીતે આમિર ખાને લિટ્ટી-ચોખાને લોકપ્રિયતા અપાવી!

Aamir Khan Eat LItti Chokha: પટણાની મુલાકાત દરમિયાન આમિર ખાને એક સ્થાનિક દુકાનની મુલાકાત લીધી હતી અને બિહારની આ પ્રખ્યાત વાનગીનો આનંદ માણ્યો હતો

24 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પટનામાં, અનામત મુદ્દે એસસી/એસટી સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલા `ભારત બંધ` આંદોલન દરમિયાન પોલીસ કર્મચારીઓએ પ્રદર્શંકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. (તસવીરો: મિડડે)

ભારત બંધ પ્રદર્શન પર પોલીસનો લાઠીચાર્જ: વિરોધમાં અનેક નેતાઓ પણ સામેલ, જુઓ તસવીરો

સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સામે બુધવારે એક દિવસીય `ભારત બંધ`ના સમર્થનમાં વિરોધ કરી રહેલા લોકો પર પટના પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. (તસવીરો: મિડડે)

21 August, 2024 07:14 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

Photos: પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને પુણ્યતિથિ પર આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

16 August, 2024 03:14 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અને લાલુ પ્રસાદ યાદવની તસવીરનો કોલજ (સૌજન્ય: સોશિયલ મીડિયા)

“જો ગાંધીજી જીવતા હોત તો...” અનંત-રાધિકાના લગ્ન પર લાલુ યાદવના નેતાએ કહ્યું...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 13 જુલાઈએ થવાના છે. આ વીઆઇપી લગ્નની ચર્ચા તો વિદેશમાં પણ છે, પણ આપણાં જ દેશના રાજકીય પક્ષ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના એક મોટા નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. આરજેડી અને બિહારના નેતા લાલુ પ્રસાદ યાદવના એકદમ નજીકના નેતા શિવાનંદ તિવારીએ અનંત અને રાધિકાના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું જેની જોરદાર ચર્ચા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્સ અને નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ)

17 June, 2024 10:18 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ગુરુદ્વારામાં સેવા આપતા પીએમ મોદી (તસવીર સૌજન્યઃ એક્સ)

શીખ પાઘડીમાં સુંદર લાગ્યા વડાપ્રધાન, સેવા કરતા મોદીની નમ્રતાએ દિલ જીત્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ના પ્રચારના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બિહાર (Bihar) ના પ્રવાસે છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન મોદી શીખ પાઘડી પહેરીને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારા (Takhat Shri Harimandir Ji Patna Sahib) પહોંચ્યા હતા. પીએમ મોદીએ દરબારમાં દર્શન કર્યા અને લંગરમાં ભોજન પણ ગ્રહણ કર્યું હતું. એટલું જ નહીં આ પછી પીએમ મોદીએ લોકોને લંગરમાં ભોજનનું વિતરણ કર્યું હતું. આ ઘટનાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં પીએમ મોદીની નમ્રતાએ સહુનું દિલ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ એક્સ)

13 May, 2024 02:35 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

Photos: બિહારના સુપૌલમાં તૂટી પડ્યો નિર્માણાધીન પુલ, એકનું મોત

બિહારના સુપૌલ જિલ્લાના મધુબની અને બકૌર વચ્ચે કોશી નદી પર ફેલાયેલ એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, જેના પરિણામે એકનું મૃત્યુ થયું હતું અને નવ ઘાયલ થયા હતા.

22 March, 2024 03:14 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીની `ભારત જોડો ન્યાય યાત્રા` બિહારમાં શરૂ થઈ છે. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રથમવાર રાજ્યની મુલાકાતે આવ્યા છે. (તસવીરો: પીટીઆઈ)

રાજકીય ઉથલપાથલ વચ્ચે રાહુલ ગાંધીની `ભારત જોડો ન્યાય યાત્રા` બિહારની ગલીઓમાં

રાહુલ ગાંધીની `ભારત જોડો ન્યાય યાત્રા` હવે બિહારમાં શરૂ થઈ ગઈ છે. જે કિશનગંજમાંથી પ્રવેશ કરી રહી છે. હા, 2020ની વિધાનસભા ચૂંટણી પ્રચાર પછી કોંગ્રેસના નેતાની આ રાજ્યની પ્રથમ મુલાકાત છે. (તસવીરો સૌજન્ય: પીટીઆઈ)

29 January, 2024 01:33 IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
તસવીર : એમએમઆરડીએ

Mumbai Trans-Harbour Link : ‘અટલ સેતુ’નું ૧૨ જાન્યુઆરીએ થશે ઉદ્ઘાટન, જુઓ તસવીરો

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ના નામ પરથી બનાવવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (Mumbai Trans-Harbour Link) જે ‘અટલ સેતુ’ (Atal Setu) તરીકે પણ ઓળખાય છે તેનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા કરવામાં આવશે. આ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકનું ઉદ્ઘાટન થાય તે પહેલા જોઈએ તેની તસવીરો… (તસવીર સૌજન્ય : એમએમઆરડીએ)

08 January, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિહારી સમોસા - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ નડિયાદની ઓળખ સમા બિહાર સમોસા, સ્વાદ અને સાઇઝ બંન્નેમાં પડશે ચટાકો

બિહારી સમોસાનો પરિચય આપું તો હથેળીમાં માંડ-માંડ સમાય તેટલું મોટું સમોસું, ફરસી પુરી જેવું ઉપરનું પડ અને તેને તોડીને ફરસી પુરીની જેમ અલગ ખાવાાની પણ મજા આવે, અંદર બટેટાના ઝીણા કટકા અને છીણનું હળવા મસાલા સાથેનું કટિંગ, તેનો તોડવામાં આવે ત્યારે ખચ્ચ.... અવાજ આવે અને જોઇને જ મ્હોમાં પાણી આવી જાય પછી ડીશને એક સ્ટીલના નળાની નજીક લઇ જઇને સમોસાને ખાટી-મીઠ્ઠી લાલ ચટ્ટણીમાં સ્નાન કરાવી દે અને પછી એના ઉપર લીલી ચટણી નાખે ત્યાં સુધીમાં તો માણસનું એક્સાઇટમેન્ટ એટલું વધી ગયું હોય કે પોતાનું બીપી વધી જાય તે પહેલા તો આપણે સમોસુ મોઢામાં નાખી જ દેવું પડે. હા.હા...હા. મજાક કરુ છું. નડિયાદમાં ઘંટવાળા બિહારી સમોસા અને તેની પીરસવાની સ્ટાઇલનું વર્ણન કર્યું છે. ચાલો આજે મારી સાથે નડિયાદના પ્રખ્યાત બિહારી સમોસાની સફરે અને જાણીયે તેના ઇતિહાસથી લઇને વર્તમાન સુધીની વાતો.   ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

12 May, 2023 04:03 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પટનાના ગાંધી મેદાનમાં બિહાર બદલાવ રેલી રોકવા બદલ બિહાર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે એડમિનિસ્ટ્રેશન પર ગંભીર ગેરવહીવટનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાંથી આવતા લાખો સમર્થકો નબળા આયોજન અને સંકલનના અભાવને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. બિહાર બદલાવ રેલી પ્રશાંત કિશોરના જન સુરાજ આંદોલન દ્વારા એક મોટી રાજકીય ઘટના હતી, જેનો હેતુ બિહારના શાસનમાં માળખાકીય ફેરફારો લાવવાનો હતો. આગામી ચૂંટણીઓ પહેલાં આ રેલી એક ટર્નિંગ પૉઈન્ટ બનવાની અપેક્ષા હતી, પરંતુ લૉજિસ્ટિક્સ મુદ્દાઓએ ગતિને અવરોધિત કરી.

12 April, 2025 07:36 IST | Patna
રાહુલ ગાંધી `પલાયન રોકો, નોકરી દો` યાત્રામાં જોડાયા

રાહુલ ગાંધી `પલાયન રોકો, નોકરી દો` યાત્રામાં જોડાયા

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી 07 એપ્રિલે બેગુસરાઈમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ની `પાલન રોકો નોકરી દો` યાત્રામાં જોડાયા હતા. પદયાત્રાનું નેતૃત્વ કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર કરી રહ્યા છે.

07 April, 2025 04:06 IST | Begusarai
પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

જન સુરાજના વડા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે ટીકા કરી અને બાદમાં તેમને "માનસિક રીતે અસ્થિર" ગણાવ્યા.

02 April, 2025 07:29 IST | Patna
બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે શાબ્દિક યુદ્ધ

બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે શાબ્દિક યુદ્ધ

20 માર્ચે પટણામાં રાજ્ય વિધાનસભામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી વચ્ચે શાબ્દિક ઝઘડો થયો હતો.

20 March, 2025 10:01 IST | Patna
બજેટ 2025: નિર્મલા સીતારમણે બિહાર માટે અનેક યોજનાઓની કરી જાહેરાત

બજેટ 2025: નિર્મલા સીતારમણે બિહાર માટે અનેક યોજનાઓની કરી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે શનિવારે બિહાર માટે નોંધપાત્ર વિકાસની જાહેરાત કરી હતી, જેમાં પટના એરપોર્ટની ક્ષમતા વધારવા ઉપરાંત રાજ્યની ભાવિ ઉડ્ડયન જરૂરિયાતોને પહોંચી વળવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ સામેલ છે. તેમણે બિહારના મિથિલાચલ પ્રદેશમાં કોસી નહેર પ્રોજેક્ટ માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. શિક્ષણને વેગ આપવાના પ્રયાસમાં, સીતારમણે આઇઆઇટી પટણાની ક્ષમતાના વિસ્તરણની પુષ્ટિ કરી હતી, જે વધુ 6,500 વિદ્યાર્થીઓને સમાવવા માટે પાંચ આઇઆઇટીમાં માળખાગત સુવિધાઓ વધારવાની વ્યાપક યોજનાનો એક ભાગ છે. વધુમાં, મખાનાનું ઉત્પાદન, પ્રક્રિયા અને માર્કેટિંગ વધારવા માટે એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે, જે ખેડૂતો અને વ્યવસાયોને પાકની વધતી વૈશ્વિક માંગનો લાભ લેવા માટે સશક્ત બનાવશે.

01 February, 2025 04:08 IST | New Delhi
BPSC RAW:

BPSC RAW: "તે સત્તા બનવા માંગે છે", પ્રશાંત કિશોરે નીતિશ કુમારની ટીકા કરી

જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર BPSCની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધી મેદાનમાં ભૂખ હડતાળ પર છે. ANI સાથેની મુલાકાતમાં, તેમણે કહ્યું કે વિરોધ ચાલુ રહેશે અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની ટીકા કરી. કિશોરે નીતિશ કુમાર પર આરોપ લગાવ્યો કે તેઓ લોકોના કલ્યાણ કરતાં સત્તામાં રહેવાની વધુ કાળજી લે છે. તેમણે કહ્યું કે બિહારમાં બે વર્ષથી કામ કરવા છતાં તેમના પ્રયાસોને રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. કિશોરે એ પણ ઉલ્લેખ કર્યો કે નીતિશ કુમારે કોવિડ કટોકટી દરમિયાન લોકોને મદદ કરી ન હતી, માત્ર સત્તા જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પટનામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ BPSCની સંકલિત સંયુક્ત (પ્રારંભિક) સ્પર્ધાત્મક પરીક્ષા 2024ને રદ કરવાની હાકલ કરી રહ્યા છે.

03 January, 2025 08:00 IST | Patna
BPSC ઉમેદવારોએ પટણામાં વિરોધ કર્યો, 70મી પ્રિલિમ્સ માટે પુનઃ પરીક્ષાની માગ કરી

BPSC ઉમેદવારોએ પટણામાં વિરોધ કર્યો, 70મી પ્રિલિમ્સ માટે પુનઃ પરીક્ષાની માગ કરી

BPSC ના ઉમેદવારોએ 29 ડિસેમ્બરે પટનાના ગાર્દાનીબાગમાં તેમનો વિરોધ ચાલુ રાખ્યો, 70મી BPSC પ્રિલિમ્સની પુનઃપરીક્ષાની માગણી કરી. હજારો વિદ્યાર્થીઓ BPSC સામે અવાજ ઉઠાવતા રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ સૂત્રોચ્ચાર કરી ફરી પરીક્ષાની માગણી કરી રહ્યા હતા. 13મી ડિસેમ્બરે શરૂ થયેલો વિરોધ પ્રદર્શન પરીક્ષામાં ગેરરીતિના આરોપોને લઈને ભડક્યો હતો. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું, અને પેપર વિતરણમાં વિલંબ થયો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ પેપર લગભગ એક કલાક મોડું મળ્યું હોવાની જાણ કરી હતી, જ્યારે અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેમની ઉત્તરવહીઓ ફાટી ગઈ હતી, જેના કારણે સંભવિત લીક થવાની શંકા હતી.

29 December, 2024 06:39 IST | Patna
કુમાર વિશ્વાસે અટલ બિહારી વાજપેયી રાજવંશની રાજનીતિ અને યોગી આદિત્યનાથ પર વાત કરી

કુમાર વિશ્વાસે અટલ બિહારી વાજપેયી રાજવંશની રાજનીતિ અને યોગી આદિત્યનાથ પર વાત કરી

તાજેતરના સંબોધનમાં, કવિ અને રાજકારણી કુમાર વિશ્વાસે ભારતીય રાજકારણમાં નેતૃત્વના બદલાતા વિચારો પર તેમના વિચારો શેર કર્યા. તેમણે ધ્યાન દોર્યું કે કેવી રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓની એક સમયે ટીકા કરવામાં આવી હતી, હવે તેમના સત્તાકાળ દરમિયાન તેમનો વિરોધ કરનારા લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવે છે. કુમારે રમૂજી રીતે જોયું કે નેતાઓની પ્રશંસા ઘણીવાર તેઓ નિવૃત્ત થયા પછી જ વધે છે. તેમણે "વંશીય રાજકારણ" વિરુદ્ધ પણ વાત કરી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી. કુમારે આમ આદમી પાર્ટી (AAP) પર કટાક્ષ કર્યો, તેમના રાજકીય વલણમાં વિરોધાભાસને પ્રકાશિત કર્યો. તેમના ભાષણમાં 10 નોંધપાત્ર ક્ષણોનો સમાવેશ થાય છે, જેમાં ભારતમાં વિવિધ રાજકીય વ્યક્તિઓ અને વલણો માટે રમૂજ, વિવેચન અને પ્રશંસાના મિશ્રણની ઓફર કરવામાં આવી હતી.

26 December, 2024 09:59 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK