Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ayodhya

લેખ

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બની રહ્યું છે રામ મંદિર

પૂજારી થારુરામે ભારતમાં આવીને રામ મંદિરમાં મા ગંગા પાસે પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવામાં આવે એવી માગણી કરી હતી.

14 April, 2025 08:33 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના રામ મંદિરમાં ૨૩ મેએ થશે રાજા રામનો રાજ્યાભિષેક

અયોધ્યાના રામ મંદિરમાં ૨૩ મેએ થશે રાજા રામનો રાજ્યાભિષેક

પહેલા માળે રાજા રામના દરબારમાં માતા સીતા; ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન તથા હનુમાનની મૂર્તિઓ સ્થાપવામાં આવશે

13 April, 2025 07:08 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
સુર્ય તિલકનો નઝારો

રામલલાને ચાર મિનિટ સુધી થયેલા સૂર્યતિલકનો ભવ્યદિવ્ય નઝારો

શ્રીરામના જયકારાથી ગૂંજી ઊઠી રામનગરીઃ અયોધ્યામાં ગલીએ-ગલીએ ભાવિકોની ભીડઃ વહેલી સવારે ૩.૩૦ વાગ્યાથી દેશભરમાંથી આવેલા ભાવિકો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું

08 April, 2025 06:55 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીલંકાથી પાછા આવતી વખતે નરેન્દ્ર મોદીએ પ્લેનમાંથી રામસેતુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રામસેતુનાં દર્શન થયાં એ જ સમયે અયોધ્યામાં થઈ રહ્યું હતું સૂર્યતિલક

આને એક દૈવી સંયોગ ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રીરામ આપણા બધા માટે એકતાનું બળ છે અને તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે

08 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામલલ્લા

આજે અયોધ્યામાં રામનવમી પર પહેલી વાર દીપોત્સવ બે લાખ દીવડા પ્રગટશે

બપોરે બરાબર ૧૨ વાગ્યે રામલલા પર થશે સૂર્યતિલક, પહેલી વાર ભાવિકો પર સરયૂના જળનો ડ્રોનથી છંટકાવ થશે : આશરે ૫૦ લાખ ભાવિકો દર્શન માટે આવશે એવી ગણતરી છે

07 April, 2025 06:58 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન

રામનવમીએ અયોધ્યામાં બિરાજમાન રામલલાનાં દર્શન કરાવશે અમિતાભ

બિગ બીએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા પવિત્ર અવસરનો હિસ્સો બનવા મળે એ બહુ સન્માનની વાત છે

04 April, 2025 07:03 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામ મંદિરના બાકીના હિસ્સાના નિર્માણકાર્યની ગઈ કાલની તસવીર.

રામ મંદિરે પાંચ વર્ષમાં ૩૯૬ કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો

રામ મંદિરમાં મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ બાદ કોઈ મુખ્ય પૂજારી નહીં હોય.

18 March, 2025 07:39 IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રામ મંદિર

હોળીને કારણે મજૂરો ગામ ગયા હોવાથી રામ મંદિરના બાંધકામને પૂરું થવામાં થોડો વિલંબ

જાન્યુઆરી મહિનામાં નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે માર્ચ મહિના સુધીમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જશે

10 March, 2025 08:20 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ફોટા

દેશભરમાં રામ નવમી અને નવરાત્રિ વિધિઓ પણ કરવામાં આવી (તસવીરો: મિડ-ડે)

સંપૂર્ણ ભારતમાં રામ નવમી 2025ની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી, જુઓ તસવીરો

ભારતના વિવિધ રાજ્યોમાં રામ નવમી 2025 ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી. ભગવાન રામના જન્મની ઉજવણી કરતો આ પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. મંદિરોમાં દર્શન કરવાથી લઈને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ કરવા સુધી, દેશભરથી ઉજવણીની ઝલક સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

07 April, 2025 07:02 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
સોમનાથ મંદિરમાં વહેલી સવારે યોજાયેલી મહાદેવની આરતી.

નવા વર્ષની ભક્તિમય શરૂઆત- જુઓ ફોટોઝ

નવા વર્ષના પ્રથમ દિને મોટાભાગે લોકો ધાર્મિક સ્થળે જઈને દર્શન કરતાં હોય છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે પણ ગુજરાત સહિત સમગ્ર દેશનાં પ્રસિદ્ધ મંદિરોમાં માનવમહેરામણ ઊમટ્યું હતું. અહીં આ તસવીરોમાં ભક્તોની આસ્થાનાં દર્શન કરી શકાય છે.

02 January, 2025 11:12 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહના લોકસભા ચૂંટણી 2024ના પ્રચારને વેગ આપવા માટે રોડ શોની આગેવાની કરી હતી.

વડાપ્રધાન મોદી, સીએમ યોગીએ અયોધ્યામાં લાલુ સિંહ માટે યોજ્યો રોડ શૉ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી 2024ના ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના પ્રચારને વેગ આપવા માટે અયોધ્યામાં રોડ શોની આગેવાની કરી હતી. તસવીરો/ એક્સ

06 May, 2024 06:14 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સ્ક્રીનગ્રેબ અને પીટીઆઈ

Ram Navami 2024: રામલલાના લલાટ પર કરાયું `સૂર્ય તિલક`, જુઓ તસવીરો

બુધવારે રામ નવમીના અવસરે રામલલાની મૂર્તિના લલાટ પર સૂર્યપ્રકાશના કિરણોથી અભિષેક કરવામાં આવ્યો હતો. `સૂર્ય તિલક`ની આ ક્ષણ અયોધ્યાના રામ મંદિરમાં એક અભૂતપૂર્વ અને અદ્વિતીય ક્ષણ છે.

17 April, 2024 03:25 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ પીટીઆઈ

અયોધ્યામાં રામ નવમીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા ભક્તો, જુઓ તસવીરો

અયોધ્યામાં રામનવમીની ઉજવણી માટે બુધવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધા અને ઉજવણીના જીવંત પ્રદર્શનમાં ઊમટી પડ્યા હતા.

17 April, 2024 02:44 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : પીટીઆઈ

અયોધ્યા રામ મંદિર સંતોના આશીર્વાદથી જ પૂર્ણ થયું હતું : વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે નવી દિલ્હી (New Delhi)ના પ્રગતિ મેદાન (Pragati Maidan)ના ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદની ૧૫૦મી જન્મજયંતિ (150th birth anniversary of Srila Prabhupada) નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે અયોધ્યા (Ayodhya) રામ મંદિર (Ram Mandir) વિશે વાત કરી હતી. (તસવીરો : પીટીઆઇ)

08 February, 2024 06:28 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાત્રે મુંબઈથી અયોધ્યા જઈ રહેલા રામ ભક્તો માટે વિશેષ ટ્રેનની યાત્રાને લીલી ઝંડી બતાવી હતી.

`અયોધ્યા આસ્થા રેલ`ને મુંબઈ CSMT સ્ટેશન પરથી ફડણવીસે બતાવી લીલી ઝંડી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાત્રે મુંબઈથી અયોધ્યા જઈ રહેલા રામ ભક્તો માટે વિશેષ ટ્રેનની યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. તસવીરો/ મિડ-ડે

06 February, 2024 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: પીઆર

અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન નિમિત્તે કૉસ્મિક હાર્ટ ગેલેરી દ્વારા આર્ટવૉક

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન બાદ દેશ અને દુનિયામાં ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીમાં જોડાવા કલા, સંસ્કૃતિ, સંગીત અને અધ્યાત્મની જાદુઈ સાંજે ફિનિક્સપેલેડિયમ અને કોસ્મિક હાર્ટ ગેલેરી બનાવવા માટે હાથ મિલાવ્યા હતા. શાસ્ત્રીય સંગીતના પ્રદર્શન અને અયોધ્યાના શ્રીરામ મંદિરના લાઇવ સ્ક્રીનિંગ વચ્ચે ગ્રેટ ઇન્ડિયન એપિક-રામાયણના દૃશ્યો દર્શાવતા પેઇન્ટર પ્રિન્સ-રાજા રવિ વર્માના ઓલિયોગ્રાફ્સનું વિશિષ્ટ આર્ટવૉક તૈયાર કર્યું છે.

05 February, 2024 09:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
CM યોગી આદિત્યનાથ: `રામ મંદિર માટે હું સત્તા ગુમાવી દઉં તો પણ કોઈ વાંધો નહીં.

CM યોગી આદિત્યનાથ: `રામ મંદિર માટે હું સત્તા ગુમાવી દઉં તો પણ કોઈ વાંધો નહીં.

તેમની ત્રણ પેઢીઓ શ્રી રામ જન્મભૂમિ ચળવળ માટે સમર્પિત હોવાનું ભારપૂર્વક જણાવતા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે જો તેમને રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે તો કોઈ વાંધો નહીં હોય. ટાઈમલેસ અયોધ્યા: સાહિત્ય અને કલા મહોત્સવમાં બોલતા, સીએમ યોગીએ કહ્યું, "મારી ત્રણ પેઢીઓ શ્રી રામ જન્મભૂમિ ચળવળ માટે સમર્પિત હતી, છતાં મને (અયોધ્યાની મુલાકાત લેવામાં) કોઈ સમસ્યા નહોતી. જોકે, સરકારી વ્યવસ્થા અમલદારશાહીથી ઘેરાયેલી છે, અને તે અમલદારશાહીમાં એક મોટો વર્ગ કહેતો હતો કે મુખ્યમંત્રી તરીકે અયોધ્યાની મુલાકાત લેવાથી વિવાદ થશે. મેં કહ્યું કે જો વિવાદ થવો જ પડે તો થવા દો. પરંતુ આપણે અયોધ્યા વિશે વિચારવાની જરૂર છે. પછી, બીજો એક વર્ગ હતો જેણે કહ્યું કે જો હું ત્યાં ગયો તો રામ મંદિર વિશે વાતો થશે. મેં પૂછ્યું કે શું હું અહીં સત્તા માટે આવ્યો છું. કોઈ સમસ્યા નથી, ભલે મને રામ મંદિર માટે સત્તા ગુમાવવી પડે."

21 March, 2025 07:53 IST | Lucknow
રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

રામ મંદિરના બાંધકામ: અધ્યક્ષે એક મોટી અપડેટ શેર કરી - વિડિઓ જુઓ

અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના બાંધકામની પ્રગતિ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ પ્રદાન કર્યું. તેમણે બાંધકામ ક્યારે પૂર્ણ થવાની અપેક્ષા છે તેની સુધારેલી સમયમર્યાદા શેર કરી. વધુમાં, તેમણે ખુલાસો કર્યો કે મંદિરના દરવાજા ભારતના કેટલાક સૌથી આદરણીય સંતોના નામ પર રાખવામાં આવશે, જે દેશના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસામાં તેમના યોગદાનને માન આપશે. વધુ માટે વિડિઓ જુઓ.

19 February, 2025 02:43 IST | Ayodhya
પોલિશ બાળકે

પોલિશ બાળકે "મેરે ઘર રામ આયે હૈં" ગાયું

7 વર્ષના પોલિશ કિડ ભેવિન ગોસ્વામીએ ઓડિશાના ભુવનેશ્વરમાં તેના મંત્રમુગ્ધ પ્રદર્શનથી ઇન્ટરનેટમાં તોફાન મચાવી દીધું. પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન, ભેવિને મન મોહી લેતાં પ્રખ્યાત ભારતીય ગીતો ગાયા. ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, તેમણે ભક્તિ ગીતો અને વંદે માતરમ ગાયું.

17 January, 2025 06:04 IST | Odisha
મુખ્યમંત્રી યોગીએ રામ લલ્લાને પ્રાર્થના કરી

મુખ્યમંત્રી યોગીએ રામ લલ્લાને પ્રાર્થના કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ `પ્રતિષ્ઠા દ્વાદશી` નિમિત્તે પ્રાર્થના કરવા માટે શ્રી રામ મંદિર પહોંચ્યા. આ પ્રસંગે ભક્તો અયોધ્યા રામ મંદિરમાં પણ પહોંચ્યા હતા. 22 જાન્યુઆરી, 2024ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીએ 2 લાખથી વધુ ભક્તોએ તેમની પ્રાર્થના કરવા માટે મંદિરની મુલાકાત લીધી હતી.

11 January, 2025 08:09 IST | Ayodhya
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ, અયોધ્યામાં તૈયારીઓ શરુ

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ, અયોધ્યામાં તૈયારીઓ શરુ

અયોધ્યામાં આનંદ અને ઉત્સાહની લહેર છે, કારણ કે તે મોટા દિવસની તૈયારી કરી રહ્યું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. `પ્રાણપ્રતિષ્ઠા`ની પ્રથમ વર્ષગાંઠ પર ભક્તોનું ઘોડાપુર અયોધ્યા રામ મંદિરમાં આવશે. આ અપેક્ષા સાથે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહની પ્રથમ વર્ષગાંઠ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, વર્ષના પ્રથમ દિવસે ૧ જાન્યુઆરીએ બે લાખથી વધુ ભક્તોએ તેમની પ્રાર્થના કરવા માટે મંદિરની મુલાકાત લીધી હતી.

11 January, 2025 03:04 IST | Ayodhya
ઇઝરાયલના રાજદૂતે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લીધી અને મંદિરને `ભવ્ય` ગણાવ્યું

ઇઝરાયલના રાજદૂતે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લીધી અને મંદિરને `ભવ્ય` ગણાવ્યું

16 ઓક્ટોબરના રોજ, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત પછી, તેમણે સ્થળના મહત્વ વિશે વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદિર મહત્વપૂર્ણ છે કારણ કે તે વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને એક એવી જગ્યા છે જ્યાં લોકો તેમની પરંપરાઓનું સન્માન કરવા માટે વર્ષ-દર વર્ષે એકઠા થાય છે. તેમણે નોંધ્યું કે આ વારસો ભારતની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રાજદૂત અઝારે ઉલ્લેખ કર્યો કે તેમની ભૂમિકામાં ભારતની સંસ્કૃતિ અને ઓળખને સમજવી તેમના માટે જરૂરી છે. તેમણે ભારતીય સંસ્કૃતિ વિશેના તેમના જ્ઞાનને વધુ ગાઢ બનાવવા માટે તેમની પત્ની સાથે મંદિરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક વિનિમય અને પ્રશંસાના મહત્વ પર પ્રકાશ પાડે છે.

16 October, 2024 05:41 IST | Ayodhya
શારદીય નવરાત્રી માટે માતા વૈષ્ણો દેવી, મનસા દેવી પાસે ભક્તોની ભીડ ઉમટી પડી

શારદીય નવરાત્રી માટે માતા વૈષ્ણો દેવી, મનસા દેવી પાસે ભક્તોની ભીડ ઉમટી પડી

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ નિમિત્તે દેશના વિવિધ ભાગોમાં ભક્તો ઉત્સાહ સાથે પ્રાર્થના કરે છે. હરિદ્વારતોના મનસા દેવી મંદિરમાં દેશભરમાંથી ભક્તો એકઠા થયા હતા અને તેમની મનોકામના પૂર્ણ કરી હતી. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ નિમિત્તે શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. આસામના ગુવાહાટીમાં આવેલા મા કામાખ્યા મંદિરમાં, મુંબઈના શ્રી મુમ્બા દેવી મંદિરમાં અને દિલ્હીના છતરપુરમાં શ્રી આધ્યા કાત્યાયની શક્તિપીઠ મંદિરમાં આમ વિવધ આધ્યાત્મિક સ્થાને માતાજીની આરતી કરવામાં આવી રહી છે.

03 October, 2024 01:22 IST | Assam

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK