Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arun Govil

લેખ

ગઈ કાલે મહાકુંભમાં સંગમ તટ પર ખુલ્લામાં આરામ ફરમાવતા શ્રદ્ધાળુઓ.

સંગમતટ પર ભક્તોનો મહાસાગર

મૌની અમાવસ્યા પહેલાં ૧૭ કરોડ લોકોએ કર્યું મહાકુંભમાં સ્નાન

29 January, 2025 10:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલે

જે પણ દર્શાવવામાં આવી રહ્યું છે એ પરિવાર સાથે બેસીને જરાય જોઈ શકાય એવું નથી

લોકસભામાં અરુણ ગોવિલે OTT પર વધતી અશ્લીલતાનો કર્યો વિરોધ

28 November, 2024 09:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ

મેરઠમાં મતદાન પૂરું થતાં જ અરુણ ગોવિલ મુંબઈ ગયા, કૉન્ગ્રેસે ટીકા કરી

કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અરુણ ગોવિલ પૅરૅશૂટ પૉલિટિશ્યન છે

30 April, 2024 09:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, ઓમ બિરલા, અરુણ ગોવિલ

રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, ઓમ બિરલા, અરુણ ગોવિલ આજના સ્ટાર ઉમેદવારો

૧૬ કરોડ મતદારો ૧૧૯૮ ઉમેદવારોનું ભા​વિ નક્કી કરશે : કેરલાની તમામ ૨૦ બેઠકનું એકસાથે મતદાન : ઉત્તર પ્રદેશના એક ઉમેદવારનું મૃત્યુ થવાથી હવે ત્રીજા તબક્કામાં ૭ મેએ મતદાન થશે

26 April, 2024 07:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ એક્ટર્સ લડશે લોકસભા ચૂંટણી ૨૦૨૪

સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યા પછી રાજકારણમાં સિક્કો જમાવશે આ એક્ટર્સ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પડઘમ ગાજી રહ્યાં છે. ત્યારે આ વર્ષે અનેક એક્ટર્સ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યા પછી રાજકારણમાં પગપેસારો કરનાર એક્ટર્સની યાદીમાં કોના-કોના છે નામ? આવો જોઈએ અહીં…

05 April, 2024 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અરુણ ગોવિલ

Happy B`day Arun Govil:લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન,થતી હતી રોજ એમની પૂજા

આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. (તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો)

12 January, 2023 01:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

આઇકોનિક શો ‘રામાયણ’માં ભગવાન રામના ચિત્રણ માટે મનોરંજન ઉદ્યોગના શ્રી રામ તરીકે ઓળખાતા, અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘695’માં જોવા મળશે. ‘695’ એક આગામી રામ મંદિર ફિલ્મ છે જે રામમંદિર માટેના અવિરત સંઘર્ષ અને બલિદાનને દર્શાવે છે. આ વાર્તા રામ જન્મભૂમિ સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ તેના પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અભિનેતા અરુણ ગોવિલ અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર પોતાનું હૃદય બોલતા જોવા મળ્યા હતા.

06 January, 2024 06:00 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK