ટેલીવિઝન પત્રકાર અર્નબ ગોસ્વામીને આત્મહત્યા માટે ઉકસાવવા માટે વર્ષ 2018ના એક કેસમાં અગ્રિમ જામીન આપવાના લગભગ 15 દિવસ પછી આજે સુપ્રીમ કૉર્ટે અર્નબને જામીન આપવા માટેના કારણો સ્પષ્ટ કર્યા છે. સુપ્રીમ કૉર્ટે આત્મહત્યા મામલે 11 નવેમ્બરના રિપબ્લિક ટટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને આત્મહત્યા મામલે આપવામાં આવેલી ઇન્ટરિમ જામીન માટે વિસ્તૃત આદેશ આપ્યા. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર પ્રથમ દ્રષ્ટિએ મૂલ્યાંકન તેમની વિરોધ આરોપ સ્થાપિત નથી કરતા. (તસવીર સૌજન્ય જાગરણ)
27 November, 2020 02:14 IST