નિસર્ગ વાવાઝોડાએ અલીબાગમાં લેન્ડફોલન કર્યો અને પછી આસપાસનાં વિસ્તારોમાં વિનાશની નિશાનીઓ મુકીને આગળ નીકળી ગયું. કાંઠાનાં શહેરને તો નિસર્ગનો પ્રકોપ વેઠવો પડ્યો પણ મુંબઇ પર નિસર્ગે બહુ ત્રાસ ન વરસાવ્યો. હા જો કે મૂળ સોતાં ઝાડ ચોક્કસ ઉખડી ગયાં અને કાર્સ વગેરેને ડેમેજ પણ થયું પણ તે સિવાય મુંબઇની જિંદગી તરબોળ, ઘનઘોર અને વાઇરસની અસરમાં જેવી છે તેવી જ રહી.
(તસવીરો સમીર માર્કેંડે, સતેજ શિંદે, સુરેશ કારકેરા, નિમેશ દવે, બિપીન કોકાટે, શાદાબ ખાન, પ્રદિપ ધીવર, અતુલ કાંબલે)
04 June, 2020 01:34 IST