Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahabad

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

`સ્તન દબાવવા, સલવારનું નાડું ખોલવું...રેપનો પ્રયાસ નથી`- અલાહબાદ હાઈ કૉર્ટ

Allahabad High Court Statement Sparks Controversy: 11 વર્ષની પીડિતાનું નાડું તોડ્યું અને પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હાઈકોર્ટનું માનવું છે કે આ દુષ્કર્મનો પ્રયાસ નથી, માત્ર ગંભીર યૌન શોષણ કે ફક્ત પ્રિપેરેશન સ્ટેજ છે.

21 March, 2025 06:57 IST | Allahabad | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશના મદરેસા ઍક્ટને સુપ્રીમ કોર્ટે આપી માન્યતા

સર્વોચ્ચ અદાલતે હાઈ કોર્ટના ચુકાદાને ફેરવી તોળ્યો

06 November, 2024 10:41 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પતિ તેની પત્ની સાથે સેક્સ-સંબંધની ઇચ્છા નહીં રાખે તો કોની સાથે રાખશે?

પત્નીએ કરેલા કેસને આવું કહીને અલાહાબાદ હાઈ કોર્ટે રદ કરી દીધો

12 October, 2024 09:52 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મથુરા કૃષ્ણજન્મભૂમિ

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના વિવાદના મામલે હિન્દુ પક્ષકારોને HCમાંથી મોટી રાહત

ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન સહિત ૧૮ હિન્દુ પક્ષકારોની યાચિકા રદ કરાવવાની મુસ્લિમ પક્ષકારોની અરજી કરવામાં આવી રદ

02 August, 2024 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

તસવીરોમાં જુઓ દિવ્ય-ભવ્ય કુંભનો નજારો

અલાહાબાદમાં પવિત્ર કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નિહાળો પરંપરા અને આસ્થાના કેન્દ્ર એવા કુંભના વિવિધ રંગો આ તસવીરોમાં.

15 January, 2019 09:13 IST

વિડિઓઝ

કુમાર વિશ્વાસને 136માં કોન્વોકેશનમાં અલ્હાબાદ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન

કુમાર વિશ્વાસને 136માં કોન્વોકેશનમાં અલ્હાબાદ યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનો 136મો દીક્ષાંત સમારોહ 27 નવેમ્બરે યોજાયો હતો, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન, પ્રખ્યાત હિન્દી લેખક અને કવિ કુમાર વિશ્વાસને યુનિવર્સિટીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા, કુમાર વિશ્વાસે અલ્હાબાદ યુનિવર્સિટીની સમૃદ્ધ સાહિત્યિક પરંપરાને સ્વીકારીને યુનિવર્સિટીનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. તેમણે ધર્મવીર ભારતી, હરિવંશ રાય બચ્ચન, ફિરાક ગોરખપુરી અને ભાષા વિદ્વાન ડૉ. ધીરેન્દ્ર વર્મા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને કવિતા અને સાહિત્યના વારસામાં યોગદાન આપનારા તેમના પૂર્વજોને માનદ પદવી સમર્પિત કરી. વિશ્વાસે આ સાહિત્યિક દિગ્ગજોની લાંબી પરંપરામાં પોતાને "નાનો અવાજ" તરીકે ઓળખાવ્યો હતો અને તેમના પૂર્વજોને તર્પણના રૂપમાં પદવી અર્પણ કરી હતી, જે આદરનો પ્રતીકાત્મક સંકેત હતો.

28 November, 2024 03:49 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK