Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Agra

લેખ

દુલ્હા-દુલ્હનને શિવ-પાર્વતીના સ્વરૂપમાં

પોતાનાં લગ્નમાં દુલ્હો બન્યો ડમરુ અને ત્રિશૂળધારી શિવ,પાર્વતી રૂપમાં સજી દુલ્હન

સોશ્યલ મીડિયા પર એક કપલે સાધારણ દુલ્હા-દુલ્હનને બદલે શિવ-પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પાર્વતીના રૂપમાં દુલ્હન તો સુંદર લાગતી જ હતી, પરંતુ દુલ્હાએ લગ્નની શેરવાનીને બદલે ભગવાન શિવનું રૂપ ધારણ કરવા ડમરુ અને ત્રિશૂળ હાથમાં ધારણ કરેલાં છે.

17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

બાથરૂમમાં શાવર બેસાડવાના પૈસા ન હોય તો મફતમાં ગૅસ-સ્ટવનો જુગાડ

ભારતીયો જુગાડ કરવામાં માહેર છે. એનો વધુ એક નમૂનો છે ઘરેલુ ચીજોમાંથી બાથરૂમના શાવરનો જુગાડ. @maximam_manthan નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક ભાઈ બાથરૂમમાં નહાઈ રહ્યા છે.

17 April, 2025 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

સિગારેટ પીવાથી તાવ મટી જશે એમ કહીને ડૉક્ટર ચાર વર્ષના બાળકને કશ ખેંચતાં શીખવે છે

ઉત્તર પ્રદેશના ઝાલોનમાં એક પબ્લિક હેલ્થ સેન્ટરને હચમચાવી નાખે એવી ઘટના બહાર આવી છે. આ હેલ્થ-સેન્ટરમાં ડૉક્ટર બાળકનો તાવ ઉતારવા માટે સિગારેટ પીવાનું કહે છે અને કેવી રીતે પીવી એ શીખવે પણ છે.

17 April, 2025 01:05 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

આટલી આળસ? સોસાયટીની બીજી વિન્ગમાં સામાન મોકલવા પોર્ટરનો ડિલિવરી બૉય બોલાવ્યો

ચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી

17 April, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સંજય દત્તે શેર કરેલી પોસ્ટમાંથી તસવીરો

વિમેન્સ ડે ૨૦૨૫ : કોણ છે સંજય દત્તનાં જીવનના સૌથી મોટાં આશીર્વાદ?

આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઊજવી રહ્યો છે ત્યારે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે તેઓની દિવંગત મા નરગિસ, પત્ની માન્યતા, પુત્રીઓ ત્રિશાલા-ઇક્રા અને બહેનો પ્રિયા અને નમ્રતાની ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. તેઓએ સુંદર કેપ્શન આપીને સૌનું દિલ જીતી લીધું હતું, આવો, આ સુંદર તસવીરો જોઈએ અને ઊજવીએ મહિલા દિવસ

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં જ મહાકુંભનો આનંદ માણ્યો ભક્તોએ (તસવીરો: નિમેશ દવે)

Photos: મહાશિવરાત્રિ પર મુંબઈ પહોંચ્યું ગંગા જળ, ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)

27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કુંભમેળાની મુલાકાતે ગયેલાં નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી- જુઓ આ તસવીરો

કુંભમેળામાં મહાનુભાવો પવિત્ર સ્નાન કરવા જઇ રહ્યાં છે ત્યાં હવે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ સંગમસ્થાને પહોંચ્યાં હતાં. તેઓએ સંગમસ્થાને ડૂબકી લગાડીને આરતીમાં પણ ભાગ લીધો હતો. (તસવીરો- એક્સ)

21 February, 2025 07:10 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભની સફળતા પર પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે 45 દિવસના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી 66 કરોડથી વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે ભાર મૂક્યો કે મુલાકાતીઓમાંથી અડધા મહિલા યાત્રાળુઓ હતા, અને મોટી ભીડ હોવા છતાં, ઉત્પીડન, ચોરી, અપહરણ અથવા હત્યાના કોઈ અહેવાલ નથી. મુખ્યમંત્રી આદિત્યનાથે એમ પણ ઉલ્લેખ કર્યો કે મુલાકાતીઓની સંખ્યા અપેક્ષાઓ કરતાં વધી ગઈ હતી, અને પવિત્ર ડૂબકીમાં ભાગ લેનારાઓ ખૂબ જ ભાવુક થઈને પાછા ફર્યા હતા. તેમણે નોંધ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

04 March, 2025 07:21 IST | Prayagraj
મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
યોગીએ પ્રયાગરાજ ને ભારતની છબીને કલંકિત કરવા માટે સપા અને કોંગ્રેસને દોષી ઠેરવ્યા

યોગીએ પ્રયાગરાજ ને ભારતની છબીને કલંકિત કરવા માટે સપા અને કોંગ્રેસને દોષી ઠેરવ્યા

યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસની પ્રયાગરાજ અને ભારત બંનેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ કરવા બદલ ટીકા કરી. તેમણે દાવો કર્યો કે આ પક્ષોએ પ્રયાગરાજની છબીને કલંકિત કરવાના તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડી નથી. યોગીએ એમ પણ કહ્યું કે ભાજપ સાથેની તેમની રાજકીય દુશ્મનાવટમાં, સપા અને કોંગ્રેસ દેશને બદનામ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, રાષ્ટ્રીય હિતોને બદલે તેમના વ્યક્તિગત ઝઘડાઓને આગળ રાખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના મતે, તેમના કાર્યો ફક્ત તેમના પક્ષ પર નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર પર હુમલો છે.

27 February, 2025 02:41 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK