Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Aastha Nu Address

લેખ

આજનું આસ્થાનું એડ્રેસ છે બાન્દ્રામાં આવેલું રાધાકૃષ્ણ મંદિર

આસ્થાનું એડ્રેસ: બાન્દ્રાના ખેરવાડીનું રાધાકૃષ્ણ મંદિર એટલે ખટિક સમાજનું સર્વસ્વ

Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
આજનું આસ્થાનું એડ્રેસ છે વાલકેશ્વર મંદિર

આસ્થાનું એડ્રેસ : મુંબઈની કાશી- વાલકેશ્વર મંદિર અને બાણગંગા તળાવ તરફ લટાર મારીએ

Aastha Nu Address: મલાબાર હિલમાં આવેલ વાલકેશ્વર મંદિરની મુલાકાતે જવાના છીએ. આ જગ્યાનું એક સમયે નામ હતું `વલુકેશ્વર` આવો, એનો ઇતિહાસ જાણીએ

04 February, 2025 11:13 IST | Mumbai | Dharmik Parmar
પાલઘર જિલ્લામાં આવેલું સદીઓ પુરાણું વજ્રેશ્વરી માતાનું મંદિર

આસ્થાનું એડ્રેસ : વસઈમાં પેશવાએ બંધાવ્યું હતું વજ્રેશ્વરી માતાનું આ ભવ્ય મંદિર

Aastha Nu Address: પાલઘર જિલ્લામાં આવેલા વસઈ અને નાલાસોપારા નજીક આવેલું વજ્રેશ્વરી માતાજીનું મંદિર છે. વજ્રેશ્વરીને માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે

24 December, 2024 10:48 IST | Mumbai | Dharmik Parmar
આજનું આસ્થાનું એડ્રેસ છે સિદ્ધિવિનાયક મંદિર!

આસ્થાનું એડ્રેસ: બે સદીઓ પુરાણા સિદ્ધિવિનાયક મંદિરની નોખી વાતોથી રૂબરૂ થઈએ

Aastha Nu address: આશરે બે સદીઓથી પણ પુરાણા આ મંદિરને સુંદર ઘાટ આપવામાં આવ્યો છે. એકસમયે ખૂબ જ નાનું મંદિર હતું, આજે તે પોતાનો ઇતિહાસ લઈને મુંબઈની શાન બન્યું છે.

10 December, 2024 09:38 IST | Mumbai | Dharmik Parmar

ફોટા

સંતોષી માતાજીનું મંદિર (ઘાટકોપર, પશ્ચિમ)

આસ્થાનું એડ્રેસ : ઘાટકોપરનાં સંતોષી માતાને રંગો લગાડીને ઊજવાય છે ધૂળેટી

આજે આપણે વાત કરવાના છીએ ઘાટકોપર વેસ્ટમાં સ્થિત સંતોષી માતાનું મંદિરની. વર્ષ ૧૯૭૩ના દિવસે આ મંદિરનો પાયો નખાયો હતો. વળી, આ દિવસે શિવરાત્રીનો પરમ પાવન દિવસ પણ હતો. આજે દવે પરિવારની ચોથી પેઢી માતાજીની પૂજા કરે છે. હાલ સેવા આપતાં જિતેન્દ્ર દવેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલી આ ખાસ માહિતી પ્રસ્તુત છે અહીં.  માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

11 March, 2025 11:57 IST | Mumbai | Dharmik Parmar
કરુણેશ્વર મહાદેવ મંદિર- અંધેરી

આસ્થાનું એડ્રેસ: મહાદેવે આદર્શનગર પર કરુણા વરસાવી ને ભક્તોએ બંધાવ્યું મંદિર!

મહાશિવરાત્રીનો પાવન અવસર નજીકમાં છે ત્યારે આજે અંધેરીના આદર્શ નગર વિસ્તારમાં આવેલ `કરુણેશ્વર મહાદેવ મંદિર` વિશે વાત કરવી છે. ભક્તોની આસ્થાના પાયા પર ઉભેલ આ મંદિર ખરેખર ભગવાન શિવજીની કરુણાને પ્રતાપે જ લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

18 February, 2025 10:01 IST | Mumbai | Dharmik Parmar
તિરૂપતિ બાલાજી મંદિર, ઘાટકોપર (પૂર્વ)

આસ્થાનું એડ્રેસ: કુંભ મેળામાં પણ મુંબઈનાં તિરૂપતિ મંદિરની છે બોલબાલા

આજે આપણે જે આસ્થાના એડ્રેસ પર જવાનાં છીએ તે તિરૂપતિ બાલાજી મંદિર છે. અને હા, આ સાઉથનું મંદિર નથી. પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલું છે. ઘાટકોપર પૂર્વમાં તિલક રોડ પર આ મંદિર આવેલું છે. અહીં જે ભગવાન વેંકટેશની મૂર્તિ છે તે તિરુપતિ બાલાજી મંદિરમાં આવેલી મૂર્તિ સમાન જ છે. તો, આવો મુંબઈનાં આ પ્રાચીન મંદિરનાં દર્શનાર્થે જઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

21 January, 2025 12:00 IST | Mumbai | Dharmik Parmar
દહીંસર સ્થિત ભાટલા દેવી મંદિર

આસ્થાનું એડ્રેસ: મુંબઈના આ મંદિરમાં સગાઈ થઈ તો સાત જન્મો સુધી અકબંધ રહે છે જોડી

મુંબઈનાં વિવિધ શ્રદ્ધાસ્થાનોની મુલાકાતે આપણે જઈએ છીએ. એ જ શૃંખલામાં આજે તમને એક વિશિષ્ટ માન્યતાને કારણે ચર્ચામાં રહેતા મંદિરે લઈ જવા છે. અત્યારે લગ્નનો ગાળો છે. વર્ષ ૨૦૨૫માં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈને જીવનનાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે મુંબઈના દહીંસરમાં આવેલ ભાટલા દેવી મંદિર વિષે જાણવું રોચક રહેશે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

07 January, 2025 09:59 IST | Mumbai | Dharmik Parmar
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK