Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kirtidan Gadhvi

લેખ

સોનુ નિગમ મહેમાન બની પહોંચ્યો કીર્તિદાન ગઢવીના ઘરે, ગુજરાતી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો (તસવીરો: વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

કીર્તિદાન ગઢવીના ઘરે પધાર્યો સોનુ નિગમ, ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો, જુઓ વીડિયો

Sonu Nigam visits Kirtidan Gadhvi House: સિંગર સોનુ નિગમ અને કીર્તિદા ગઢવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કીર્તિદાન ગઢવી હર્ષ અને હરખ સાથે તેમના મહેમાન સોનુ નિગમનું સ્વાગત કરતાં જોવા મળી રહ્યા છે.

02 April, 2025 06:59 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત વિધાનસભામાં કલાકારોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ સમયે કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યો પણ હાજર રહ્યા હતા.

ગુજરાતના લોકકલાકારો પહોંચ્યા વિધાનસભામાં

ભીખુદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો વિધાનસભાગૃહમાં ચાલતી કામગીરીથી અવગત થયાં

11 March, 2025 10:53 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

૧૫ વર્ષ પહેલાં

કીર્તિદાન ગઢવીનાં પત્ની સોનલ ગઢવીએ શુક્રવારે તેમનો બન્નેનો ૧૫ વર્ષ જૂનો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

22 September, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીર્તિદાન ગઢવી

મિડ-ડેના કૃષ્ણ ઉત્સવ પહેલાં કૃષ્ણના આશીર્વાદ લેવા વૃંદાવન જશે કીર્તિદાન ગઢવી

વૃંદાવનની માટી લઈને હું સીધો મુંબઈ આવીશ, આવો મળીને કૃષ્ણને ભજીએ

04 August, 2024 06:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીરાંજલિ કાર્યક્રમની માહિતી આપી રહેલાં ગીતા રબારી, સાંઈરામ દવે, બીજેપીના પ્રદીપસિંહ વાઘેલા, કીર્તિદાન ગઢવી અને બીજેપીના ઋત્વિજ પટેલ.

ક્રાન્તિવીરોને અપાશે વીરાંજલિ

ભારતની રંગભૂમિ પર પહેલી વાર ગુજરાતી ભાષામાં ગવાશે ક્રાન્તિવીરોની આરતી અને ચંદ્રશેખર આઝાદની વંદના : શહીદ દિને અમદાવાદમાં ગીત-સંગીત સાથે ક્રાન્તિકારીઓની ક્રાન્તિગાથા રજૂ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે : સાંઈરામ દવેએ લખી આરતી અને વંદના

16 March, 2023 11:21 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કીર્તિદાન ગઢવી

Gujarat Election: ડિજિટલ ઈન્ડિયા અંગે કીર્તિદાન ગઢવીનો આ સવાલ કેટલો સાચો?!

બાદમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે તેમણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી.

01 December, 2022 06:09 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
ટાઇગર શ્રોફ, કીર્તિદાન ગઢવી. ફાઇલ તસવીર

કીર્તિદાન ગઢવીની સાઇબો રે ગોવાડિયોની ધૂન પર ગરમે ઘુમ્યા ટાઇગર શ્રોફ

અમદાવાદમાં ગૌરવવંતા ગુજરાતીનો ચોથો એવોર્ડ સમારંભ યોજાયો હતો

24 April, 2022 06:50 IST | Mumbai | Karan Negandhi
તસવીર: કિર્તીદાન ગઢવી ઈન્સ્ટાગ્રામ

Lata Mangeshkar: કિર્તીદાન, પ્રતીક અને ભૂમિ સહિતના ગુજરાતી કલાકારોના શત શત વંદન

ગુજરાતી કલાકારો પ્રતીક ગાંધી, કિર્તીદાન ગઢવી, મલ્હાર ઠાકર, ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવે સહિતના કલાકારોએ લતા મંગેશકરના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

06 February, 2022 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

કલાકારોની યાદોના સંભારણાં

સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમઃ સુગમ સંગીતના બાદશાહને યાદ કરી ભાવુક થયાં કલાકારો

‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi
નગર મેં જોગી આયા (તસવીરો : અતુલ કાંબળે, અનુરાગ અહિરે)

નગર મેં જોગી આયા

રવિવારની સાંજે સાયનના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં મિડ-ડે કૃષ્ણ ઉત્સવની છઠ્ઠી સીઝન ધમાકેદાર રહી. આ કૃષ્ણ ઉત્સવમાં મુંબઈમાં પહેલવહેલી વાર કીર્તિદાન ગઢવીનો કૃષ્ણ ડાયરો યોજાયો, જેણે મુંબઈગરાઓને કૃષ્ણમય કરીને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. ‘નગર મેં જોગી આયા...’, ‘ડાકોરના ઠાકોર...’, ‘રસિયો રૂપાળો...’, ‘દ્વારિકાનો નાથ...’ જેવાં ભજનો-ગીતો ગાઈને કીર્તિદાનભાઈએ દર્શકોને કેવા મંત્રમુગ્ધ કરી દીધા એની તસવીરી ઝલક જુઓ

13 August, 2024 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : અતુલ કાંબળે, અનુરાગ અહિરે

મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં કીર્તિદાન ગઢવીનો કૃષ્ણ ડાયરો સુપરડુપર હિટ

મિડ-ડે કૃષ્ણ ઉત્સવમાં કીર્તિદાન ગઢવીનો કૃષ્ણ ડાયરો કેવો રહ્યો? જો એનો જવાબ માત્ર એક જ લાઈનમાં આપવો હોય તો એમ કહી શકાય કે, દીવડા ઝગમગ ઝગમગ થાય. (તસવીરો : અતુલ કાંબળે, અનુરાગ અહિરે)

12 August, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિર્તીદાન ગઢવી

રમઝટની રાતના સુપરસ્ટાર:વિદેશમાં ગુજરાતીઓની નવરાત્રી પર કિર્તીદાન ગઢવીએ કહી આ વાત

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી (Navratri 2023). નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરન ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતના સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

04 October, 2023 11:19 IST | Mumbai | Nirali Kalani
કિર્તીદાન ગઢવીએ તેમના પ્રિય પ્રોગ્રામ વિશે કરી વાત

Interview:કિર્તીદાન ગઢવીનો વર્ષો પહેલાનો એ ડાયરો જેમાં 9 કરોડનો થયો હતો વરસાદ

લોક ડાયરો, લોકસંગીત કે સાહિત્યની વાત આવે એટલે કિર્તીદાન ગઢવીનું નામ મોખરે. તેમના સંગીતના સૂર માત્ર ગુજરાત પૂરતાં સિમિત ન રહેતા વિદેશમાં પણ લોકોના દિલ સુધી પહોંચ્યા છે. લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના દરેક પ્રોગ્રામમાં થતી ધન વર્ષા એ વાતનું પ્રમાણ છે કે લોકો કેટલી હદ સુધી તેમને ચાહે છે અને તેમના સંગીતને માણે છે. મુંબઈમાં પણ કિર્તીદાન ગઢવીનો પ્રોગ્રામ આજે એટલે કે 6 મેના રોજ યોજાનાર છે. આ કોન્સર્ટમાં લોક સંગીત, બૉલિવૂડ મ્યુઝિક અને સુફી સંગીત સહિત વિવિધ પ્રકારના ગીત મુંબઈવાસીઓ માણી શકશે. કિર્તીદાન ગઢવીના લોક ડાયરાના અનેક રસપ્રદ કિસ્સા છે, એ પછી વિદેશમાં થતો ડોલરનો વરસાદ હોય કે તેમના ડાયરામાં બનતો અદ્ભૂત માહોલ હોય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઉમદા કલાકાર કિર્તીદાન સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અનેક રસપ્રદ વાતો જણાવી હતી. 

06 May, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

RIP મહેશ-નરેશ કનોડિયા: ગુજરાતી ઈન્ડસ્ટ્રી કહે છે ‘એક યુગનો અંત થઈ ગયો’

ગુજરાતી ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની જોડી કહેવાતા ‘મહેશ-નરેશ’ કનોડિયાનું અવસાન થયું છે. પહેલાં 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું અને આજે એટલે કે 27 ઓક્ટોબરે તેમના ભાઈ તથા ગુજરાતી ફિલ્મોના ‘નરેશ’ એવા નરેશ કનોડિયાનું નિધન થયું છે. કદાચ ઈશ્વરને પણ સ્વર્ગમાં આ બેલડીનું સંગીત સાંભળવાની ઈચ્છા થઈ હોય શકે, તેવું લાગી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ અને નરેશનાં નામથી આ જોડી પ્રખ્યાત હતી. આ જોડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને માત્ર દેશ જ નહીં, પરંતુ વિદેશની ધરતી પર પણ આ જોડીએ ગુજરાતી ગીતોને નામના અપાવી હતી અને પર્ફોર્મન્સ કર્યા હતા. એક જ અઠવાડિયામાં બન્ને ભાઈનાં નિધનથી માત્ર તેમના પરિવાર જ નહીં, પરંતુ ઢોલીવૂડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બન્ને ભાઈનાં જન્મ વચ્ચે છ વર્ષનું અંતર હતું, પરંતુ તેમનાં નિધનમાં માત્ર બે દિવસનું અંતર છે. તેમની વિદાયથી જાણે એક યુગનો અંત થઈ ગયો છે. ગુજરાતી સેલેબ્ઝ અને કલાકારોનું પણ આ જ માનવું છે. આ બેલડીના જવાથી આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને તેમને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી, પોસ્ટ)

27 October, 2020 07:33 IST
Navratri 2020: શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?

Navratri 2020: શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?

આવતા અઠવાડિયે નવરાત્રિનું પર્વ પણ શરૂ થઈ જશે, પણ જેમ ઈદ અને ગણેશોત્સવ ફિક્કાફસ્સ રહ્યા એવું જ કંઈક માતાજીના આ ઉત્સવમાં પણ થાય એવું લાગી રહ્યું છે. હજારોની મેદનીને રાસગરબાની રમઝટમાં રસતરબોળ કરી દેનારા કલાકારો દર વર્ષે આ સમયે સુપરબિઝી રહેતા હતા, પણ કોરોનાના કપરા કાળે રંગ અને ઉમંગથી ભરપૂર આ ઉત્સવને પણ ઠંડો કરી દીધો છે. એમ છતાં દરેક કલાકારોએ પોતપોતાની રીતે વર્ચ્યુઅલ, ઑનલાઇન ગરબા કે આલબમ દ્વારા પોતાના ચાહકોનો રસ જાળવી રાખવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આજે આપણે જાણીએ કે શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ? (અહેવાલ: રશ્મીન શાહ)

11 October, 2020 09:57 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK