Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Varsha Chitaliya

લેખ

કલ્પના સોની અને વિજય ભેદા

આજે વર્લ્ડ કિડની ડે: ભગવાન આશીર્વાદ આપશે કિડની નહીં, બહેને આપી

આજે વર્લ્ડ કિડની ડે: ભગવાન આશીર્વાદ આપશે કિડની નહીં, બહેને આપી

11 March, 2021 07:15 IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર

મારું બાળક બરાબર વિકસી તો રહ્યું છે ને?

મારું બાળક બરાબર વિકસી તો રહ્યું છે ને?

05 March, 2021 01:09 IST | Mumbai | Varsha Chitaliya
આયુષ્માન ખુરાનાનો લૂક

ભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ

ભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ

15 February, 2021 10:47 IST | Mumbai | Varsha Chitalia
પ્રતીકાત્મક તસવીર

પહલા નશા... પહલા ખુમાર

પહલા નશા... પહલા ખુમાર

14 February, 2021 03:22 IST | Mumbai | Varsha Chitalia

ફોટા

ભારતના સંવિધાન વિશે કેટલું જાણો છો?

ભારતના સંવિધાન વિશે કેટલું જાણો છો?

રિપબ્લિક ડે ૧૯૫૦માં આજની તારીખે ભારતનું સંવિધાન લાગુ પડેલું. ભારતીય હોવાનો ગર્વ ધરાવતી આમજનતા દેશના બંધારણ અને એમાં લખેલા અનુચ્છેદ વિશે કેટલું જાણે છે એ જાણવા ‘મિડ-ડે’એ રેન્ડમલી કેટલાક મુંબઈકરોને સવાલો પૂછ્યા હતા. એના શું જવાબ મળ્યા એ જોઈ લો ભારતીય સંવિધાન એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ધર્મગ્રંથ. ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો મનાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં અમલમાં મૂકવામાં આવેલા દેશના બંધારણમાં લખાયેલાં રોચક તથ્યો વિશે આમજનતા કેટલું જાણે છે એ જાણવા ‘મિડ-ડે’એ રેન્ડમલી કેટલાક મુંબઈગરાઓને પાંચ સવાલો પૂછ્યા. હેતુ માત્ર એટલો જ કે સંવિધાન લાગુ પડ્યાના ૭૩ વર્ષ પછી આપણે જે દેશમાં રહીએ છીએ એના સંવિધાનની બેસિક બાબતોને કેટલી જાણીએ છીએ? નવાઈની વાત એ છે કે કોઈનાય જવાબ ૧૦૦ ટકા સાચા ન મળ્યા, પરંતુ એમ છતાં દરેકને આપણા દેશના સંવિધાન માટે ભારોભાર ગર્વ જરૂર હતો. ૬૦ દેશોના સંવિધાનનો સ્ટડી કરીને ૩૮૯ બંધારણશાસ્ત્રીઓએ તૈયાર કરેલું ભારતનું બંધારણ આજે અનેક દેશો માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે. અમે મુંબઈગરાઓને શું સવાલ પૂછ્યા હતા એ જાણીએ અને પછી તેમના જવાબો પણ. સવાલો શું હતા? ૧) સંવિધાન નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો?ઑપ્શન્સ : (એ) ૨ વર્ષ (બી) ત્રણ વર્ષ છ મહિના (સી) ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ (ડી) એક વર્ષ ૬ મહિના ૨૦ દિવસસાચો જવાબ : ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ ૨) બંધારણના ઘડવૈયા કોણ છે?ઑપ્શન્સ : (એ) જવાહરલાલ નેહરુ (બી) સુભાષચંદ્ર બોઝ (સી) મહાત્મા ગાંધી(ડી) ડૉ. બી.આર. આંબેડકરસાચો જવાબ : ડૉ. બી.આર. આંબેડકર ૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમનું કામકાજ કોણ સંભાળે છે?ઑપ્શન્સ : (એ) ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (બી) વડા પ્રધાન (સી) ગૃહપ્રધાન (ડી) રક્ષાપ્રધાનસાચો જવાબ : ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ૪) મૂળભૂત અધિકારો કેટલા છે?ઑપ્શન્સ : (એ) પાંચ (બી) છ (સી) ત્રણ (ડી) આઠસાચો જવાબ : છ (સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધ હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શિક્ષણનો હક, ઇલાજનો હક) ૫) બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો?ઑપ્શન્સ : (એ) ૨૨ જૂન ૧૯૪૬ (બી) ૨૨ જુલાઈ ૧૯૪૭ (સી) ૨૨ મે ૧૯૪૬ (ડી) ૨૨ માર્ચ ૧૯૪૯સાચો જવાબ : ૨૨ જુલાઈ ૧૯૪૭

26 January, 2023 04:42 IST | Mumbai | Varsha Chitaliya
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK