Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rajasthan

લેખ

મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.

ભાંડવપુર જૈન તીર્થમાં મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.ના સુસાઇડથી ચકચાર

ભાંડવપુર જૈન તીર્થમાં મુનિશ્રી જિનરત્નવિજયજી મ.સા.ના સુસાઇડથી ચકચાર

24 January, 2021 08:32 IST | Mumbai | Rohit Parikh
દીપિકા પાદુકોણ

વાઇલ્ડ ગર્લ

વાઇલ્ડ ગર્લ

05 January, 2021 05:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ અઝહરુદ્દીન. તસવીર સૌજન્ય - જાગરણ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને નડ્યો અકસ્માત, કારને થયું ભારે નુકસાન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને નડ્યો અકસ્માત, કારને થયું ભારે નુકસાન

30 December, 2020 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પીપીઈ કિટમાં લગ્ન કરતા દુલ્હો અને દુલ્હન

દુલ્હન કોરોના પૉઝિટિવ નીકળતાં આમ પાર પાડયા લગ્ન

દુલ્હન કોરોના પૉઝિટિવ નીકળતાં આમ પાર પાડયા લગ્ન

08 December, 2020 08:56 IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

ફોટા

રાજસ્થાન આઈસ્ક્રીમમાં મળતી આઇસ્ક્રીમની તસવીરોનો કૉલાજ (સૌજન્ય: પૂજા સાંગાણી)

જ્યાફતઃ વડોદરામાં રાજસ્થાન આઈસ્ક્રીમમાં મળતો આ સ્વાદ દાઢે વળગે એવો

શિયાળાની ઠંડીભરી મોસમમાં ગરમાગરમ ભોજન તો સૌ કોઈ પસંદ કરે છે, પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે મોસમની કોઈ જ મર્યાદા હોતી નથી. જમ્યા પછી ડિઝર્ટમાં આઈસ્ક્રીમનો સ્વાદ માણવો હોય કે મિત્ર સાથે સાંજે મોજ-મસ્તી કરવી હોય, આઈસ્ક્રીમ એ શ્રેષ્ઠ પસંદગી છે. આ વાનગી કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ માટે મર્યાદિત નથી. ઘણા લોકો શિયાળામાં આઈસ્ક્રીમ ન ખાવાની સલાહ આપે છે, પણ આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થાય છે. આઈસ્ક્રીમ આરોગવામાં ભલે ઠંડો હોય પણ તેની તાસીર ગરમ હોવાને કારણે શરીરના તાપમાનનું સંતુલન જળવાઇ રહે છે. ખાસ કરીને, ગળામાં ખરાશ કે પેટની ગરમી જેવી સમસ્યામાં આઈસ્ક્રીમ આરામદાયક સાબિત થાય છે. એમાંય જિન્જર હની, તુલસી, જામફળ, ટેન્ડર કોકોનટ, કીવી, રોસ્ટેડ આલમંડ જેવા ફ્લેવર્સ શિયાળાના મિજાજને અલગ બનાવીને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

27 December, 2024 07:11 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
 અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ

રાજસ્થાનના પૅલૅસમાં અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ, જુઓ ઉજવણીની તસવીરો

ન્યૂલી વેડ્સ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં તેમના આ લગ્નના ભવ્ય સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. બૉલિવૂડના નવા કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના ચાહકો માટે તેમના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સાથે તેમના લગ્ન સમારોહમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

03 December, 2024 02:54 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
અજમેરમાં સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા બાદ રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. તસવીરો: પીટીઆઈ

અજમેરમાં સાબરમતી-આગ્રા સુપરફાસ્ટના ડબ્બા પાટા પરથી ઊતર્યા, જુઓ તસવીરો

અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સવારે અજમેર સ્ટેશન નજીક સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તસવીરો: પીટીઆઈ

18 March, 2024 08:29 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent
જીણ માતા મંદિર (મલાડ)

આસ્થાનું એડ્રેસ: માનતા પૂરી થતાં શૃંગારનો ચઢાવો ચઢે છે જીણ માતાને

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. આપણા સનાતન શાસ્ત્રોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. જુદી-જુદી કમ્યુનિટિમાં સૌના કૂળ દેવીઓ જુદા હોય છે. આજે વાત કરવી છે મલાડમાં આવેલાં જીણ માતા મંદિર વિશે. મૂળ રાજસ્થાન પ્રવાસી સમુદાયની કુળદેવી જીણ માતાનું મંદિર અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ન માત્ર નવરાત્રી પણ આડા દિવસે પણ અહીં લોકોની ભીડ રહેતી હોય છે.

05 March, 2024 09:07 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 20 માર્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, "...અમે વિવિધ યોજનાઓના પ્રગતિ અહેવાલો પર ચર્ચા કરી... કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મને ખાતરી આપી છે કે તેઓ રાજસ્થાનના વિકાસને સમર્થન આપતા રહેશે... કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો દેશના લોકો માટે કામ કરી રહી છે."

21 March, 2025 07:39 IST | Jaipur
NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
રાજસ્થાનના અલવરમાં અલવર-મથુરા ગૂડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના અલવરમાં અલવર-મથુરા ગૂડ્સ ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા

રાજસ્થાનના અલવરથી રેવાડી, હરિયાણા જતી માલસામાન ટ્રેન 21મી જુલાઈ, રવિવારે વહેલી સવારે મથુરા-અલવર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ કોચ સામેલ હતા અને લગભગ 2:30 વાગ્યે બની હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પાટા પરથી ઉતરેલી ટ્રેનને કારણે ભયજનક દ્રશ્યો સર્જાયા હતા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા હતા. એડીઆરએમ જયપુર મનીષ ગોયલના જણાવ્યા અનુસાર, પાટા પરથી ઉતરી જવાની ઘટના યાર્ડની સાઈડ લાઈનમાં થઈ હતી અને તેનાથી દિલ્હી-અલવર મુખ્ય માર્ગને કોઈ અસર થઈ નથી. સવારે 9 વાગ્યા સુધીમાં, ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો, જેનાથી સામાન્ય રેલવે કામગીરી ફરી શરૂ થઈ હતી અને અધિકારીઓએ પણ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.

21 July, 2024 05:35 IST | Jaipur
Lok Sabha Elections 2024: પીએમ નરેન્દ્ર મોદીનો રાજસ્થાનના દૌસામાં ભવ્ય રોડ શો

Lok Sabha Elections 2024: પીએમ નરેન્દ્ર મોદીનો રાજસ્થાનના દૌસામાં ભવ્ય રોડ શો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો અને પક્ષના સભ્યો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 એપ્રિલે રાજસ્થાનના દૌસામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો વિધાનસભા ચૂંટણીના પરિણામોના આંકડાઓનું પુનરાવર્તન કરવા માટે ભાજપનું એક મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીને પોતાનું સમર્થન દર્શાવવા રોડ શો માટે બીજેપીના ઝંડાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો માટે બે તબક્કામાં 19 એપ્રિલે અને 26 એપ્રિલે  મતદાન થશે પરિણામ 4 જૂને જાહેર થશે.

13 April, 2024 11:40 IST | Rajasthan

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK