Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mental Health

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

કેવુ છે ‘ન્યૂ નોર્મલ’નું શારિરીક અને માનસિક ફીટનેસ જગત?

કેવુ છે ‘ન્યૂ નોર્મલ’નું શારિરીક અને માનસિક ફીટનેસ જગત?

મહારાષ્ટ્રમાં સરકારે જીમ ફરી શરૂ કરવાનો નિર્ણય લેતા કોરોના બાદ ફરી લોકો જીમમાં જઈને પોતાની ફીટનેસ ઉપર ધ્યાન આપી રહ્યા છે. જોકે લાંબો સમય સુધી ચાલેલા લૉકડાઉનમાં લોકોએ ફીટનેસ ઉપર ધ્યાન રાખવાના અમૂક વિકલ્પો શોધ્યા હતા. શારિરીક ઉપરાંત માનસિક ફીટનેસમાં લૉકડાઉન અને લૉકડાઉન બાદના ‘ન્યૂ નોર્મલ’માં શું ફરક જોવા મળ્યો છે તે બાબતે અભિનેતા, પર્સનલ ટ્રેનર, સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ, સાયકોલોજીસ્ટ, જીમ ટ્રેનર, ન્યુટ્રીશન એક્સપર્ટ, હિલર, એક્સેસ બાર પ્રેક્ટિશનર, રેકી હિલર તેમ જ જીમમાં લાંબો સમયથી જનારા અને લૉકડાઉનના થોડા સમય પહેલા જ જીમમાં જનારા લોકોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચિત કરીને શારિરીક અને માનસિક ફીટનેસ બાબતે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.  

09 November, 2020 02:26 IST

વિડિઓઝ

અશદિન ડૉક્ટર: ટેવો સારી કે ખરાબ હોતી નથી | હેબિટ કોચ | બઝ છે તો બિઝનેસ છે

અશદિન ડૉક્ટર: ટેવો સારી કે ખરાબ હોતી નથી | હેબિટ કોચ | બઝ છે તો બિઝનેસ છે

`Buzz Chhe to Business Chhe`ના આ એપિસોડમાં, અમે વાત કરી `ધ હેબિટ કોચ` અશદિન ડૉક્ટર સાથે . લેખક, પોડકાસ્ટર અને હેબિટ આદતના કોચ તરીકે, તેઓ તેમના જીવનની એક મહત્વપૂર્ણ ક્ષણ શેર કરે છે જ્યારે તેઓ અજ્ઞાત અને ખોવાઈ ગયા હતા. આ સમયગાળા દરમિયાન જ તેમણે વ્યક્તિગત પરિવર્તન શરૂ કરવાનું નક્કી કર્યું અને આખરે આ પરિવર્તનને વ્યવસાયમાં ફેરવ્યું. તેમના વ્યવસાયમાં લોકોની જીવનશૈલી પેટર્નને તોડવામાં મદદ કરીને તેમના વ્યક્તિત્વને બદલવાનો સમાવેશ થાય છે. અશદિન શ્રેષ્ઠ પોડકાસ્ટર્સમાં સૂચિબદ્ધ થવા બદલ અને જેમને તેઓ આદર્શ માનતા હતા તેમના સાથેની યાદીમાં સ્થાન મેડવવા બદલ  આનંદ અનુભવ કરે છે. જીવન કૌશલ્યો શીખવવાની આસપાસ કેન્દ્રિત વ્યવસાય ચલાવવો એ નિર્વિવાદપણે રસપ્રદ છે. ગુજરાતી મિડ-ડે ડોટ કોમની `બઝ છે ટુ બિઝનેસ છે` શ્રેણી સાથેની આ વિશિષ્ટ વાતચીતમાં, અમે અશ્દિનની વ્યૂહરચના, ભાવિ યોજનાઓ અને ઘણું બધું જાણકારી મેડવી. 

24 January, 2024 12:53 IST | Mumbai
મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |
 મન કા રેડિયો એપિસોડ 76: મને કોરોના વારઇસનો ચેપ લાગશે તો?

મન કા રેડિયો એપિસોડ 76: મને કોરોના વારઇસનો ચેપ લાગશે તો?

કોરોનાનાં સમાચાર સાંભળીને, તેના વિષે વાંચી વાંચીને અને વૉટ્સએપ મેસેજીઝથી અત્યારે એવી હાલત છે કે સાદી છીંક કે એક ખાંસી તમને ચિંતામાં મુકી દે છે. જો એમ હોય તો જરૂર સાંભળો શું કહે છે મનોવૈજ્ઞાનિક ડૉ.પ્રશાંત ભિમાણી

12 April, 2020 04:42 IST |
ભુત પ્રેતનાં વળગાડ જેવું ખરેખર કંઇ હોય છે ખરું?

ભુત પ્રેતનાં વળગાડ જેવું ખરેખર કંઇ હોય છે ખરું?

મન ચંગા તો કથરોટમેં ગંગા એમ કંઇ અમસ્તા નથી કહ્યું. માનસિક સમસ્યા હોવી અને તેનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણી મન કા રેડિયોમાં વાત માંડે છે માનસિક સમસ્યાઓ અંગે પણ વધુ અગત્યનું છે કે તેઓ આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ અંગે પણ માર્ગદર્શન આપે છે. મન કા રેડિયોના પહેલા એપિસોડમાં સાંભળીએ કે ડૉક્ટર સાહેબનું ભુતના વળગાડ વિષે શું કહેવું છે?

24 July, 2018 12:47 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK