Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Lata Mangeshkar

લેખ

અનિલ દેશમુખ

લતા મંગેશકર અને સચિનની તપાસની મેં વાત નહોતી કરી: ગૃહપ્રધાનની સ્પષ્ટતા

લતા મંગેશકર અને સચિનની તપાસની મેં વાત નહોતી કરી: ગૃહપ્રધાનની સ્પષ્ટતા

16 February, 2021 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજેપીના નિશાના પર સેલિબ્રિટીઓ (ઉપર) - સોનમ કપૂર, ફરહાન અખ્તર, પરિણીતી ચોપડા, હૃતિક રોશન; કૉન્ગ્રેસના નિશાના પર સેલિબ્રિટીઓ (નીચે) - લતા મંગેશકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, સચીન તેન્ડુલકર

સેલિબ્રિટીઓની ટ્વીટમાં રાજકારણીઓ રમમાણ

સેલિબ્રિટીઓની ટ્વીટમાં રાજકારણીઓ રમમાણ

10 February, 2021 12:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય જાગરણ

જાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ

જાણો કેમ લતા મંગેશકરના ગીતને લઈને વિશાલ દદલાની ટ્વિટર પર થયા ટ્રોલ

25 January, 2021 11:49 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ઉસ્તાદ ગુલામ મુસ્તફાના

ઉસ્તાદ ગુલામ મુસ્તફાના વિદાયથી લતા મંગેશકર થયાં દુ:ખી

ઉસ્તાદ ગુલામ મુસ્તફાના વિદાયથી લતા મંગેશકર થયાં દુ:ખી

18 January, 2021 04:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લતા મંગેશકર

Lata Mangeshkar Death Anniversary: મેરી આવાઝ હી પહચાન હૈ...

Lata Mangeshkar Death Anniversary: આજે લતા મંગેશકરજીની બીજી પુણ્યતિથિ છે. આ જ દિવસે તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરના જીવનની ઝાંખી જોઈએ તસવીરોમાં.

06 February, 2024 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વર્ષે વિશ્વને અલવિદા કહેનાર દિગ્ગજોની તસવીરોનું કૉલાજ

Year Ender 2022: લતા મંગેશ્કર, બપ્પી લહરી સહિત આ દિગ્ગજોએ વિશ્વને કહ્યું અલવિદા

વર્ષ 2022 બૉલિવૂડ માટે ખુશીઓની સાથે દુઃખદ પણ રહ્યું. આ વર્ષે ભારતીય સંગીતના લેજેન્ડ લતા મંગેશકર અને પંડિત બિરજૂ મહારાજ જેવા કલાકારોએ વિશ્વના અલવિદા કહી દીધું. સંગીતના સેવક અને સુંદર સંગીતથી બધાને મંત્રમુગ્ધ કરી દેનારા આ કલાકાર બધાની આંખભીની કરી ગયા. તો બધાને હસાવનારા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવની અસમયે મોતે બધાને ચોંકાવી દીધી. બૉલિવૂડના એવા અનેક સિતારા આ વર્ષે વિશ્વને અલવિદા કહી દીધું છે.

25 December, 2022 06:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતભા બચ્ચન દિકરી સ્વેતા સાથે પહોંચ્યા પ્રભુકુંજ

અમિતાભ બચ્ચન સહિતના સેલેબ્સ અંતિમ દર્શન માટે પહોંચ્યા લતા દીદીના ઘરે

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર(Lata Mangeshkar)રવિવારે સવારે 92 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા છે. તેમના નિધન બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગાયકની સારવાર કરી રહેલા ડૉ. પ્રતિત સમદાનીએ આ વાતની પુષ્ટી કરી હતી. તેમના નિધનથી બૉલિવૂડમાં શોકનો માહોલ છે. અનુપમ ખેર, આશુતોષ ગોવારીકર, જાવેદ અખ્તર, અનિલ દેસાઈ, સચિન તેંડુલકર અને ઘણી બધી હસ્તીઓ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રભાકુંજ સ્થિત લતાજીના નિવાસસ્થાને પહોંચી છે.

09 February, 2022 05:33 IST | Mumbai
લતા મંગેશકરની અંતિમ યાત્રા સમયની તસવીર

સંગીતની દુનિયાનું ભારત રત્ન છે ન ભૂતો, ન ભવિષ્યતિ

દીદીની ખાલી જગ્યા કોણ ભરશે?  લતા મંગેશકરના અંતિમ દર્શન કરવા આવનાર સહુના મનમાં બસ આ જ એક પ્રશ્ન હતો. દીદીના અંતિમ દર્શન કરવા અનેક રાજકારણીઓ, સેલેબ્ઝ અને સામાન્ય જનતા પણ આવી પહોંચી હતી. (તસવીરો : બિપિન કોકાટે, સતેજ શિંદે અને પી.ટી.આઇ.)

07 February, 2022 11:02 IST | Mumbai

વિડિઓઝ

સ્વ.લતા મંગેશકરની યાદમાં અમિતાભ બચ્ચને સંભળાવી મરાઠી કવિતા

સ્વ.લતા મંગેશકરની યાદમાં અમિતાભ બચ્ચને સંભળાવી મરાઠી કવિતા

૨૪ એપ્રિલના રોજ પ્રતિષ્ઠિત ત્રીજા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંગેશકર પરિવારની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકરે અમિતાભ બચ્ચનને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો. આ પુરસ્કાર ૨૦૨૨ માં મેલોડી ક્વીન લતા મંગેશકરના નિધન પછી તેમની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે નોંધપાત્ર સમર્પણ માટે આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારના અગાઉના પ્રાપ્તકર્તાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનો પણ સમાવેશ થાય છે.

25 April, 2024 01:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK