તેમને તમે અનેક ફિલ્મોમાં કૉમિક રોલ્સમાં જોયા હશે, રણબીર કપૂરનાં પિતા તરીકે અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં તેમનો અભિનય અજબ-ગજબ જોરદાર હતો એમ કહેવું પડે. આ જ દર્શન જરીવાલાએ જ્યારે 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા 20 કિલો વજન ઉતાર્યું ત્યાર પછી જાણે તમામને બેન કિંગ્સલે બાદ બીજા ગાંધી બાપુ મળ્યા. તેમણે ગુજરાતી મિડ-ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં હૉલિવુડમાં કામ કરાવાનો અનુભવ પણ વિગતવાર શેર કર્યો અને પોતાની લખેલી કવિતાઓ પણ સંભળાવી.
29 May, 2020 12:10 IST |