નિરવ બારોટ (Nirav Barot) શિવ ભક્ત લોક ગાયક છે, તેમના આગવા લહેકામાં તે અનેક મજાની રજુઆતો તે રિલીઝ કરતા રહે છે. માતાજીના ડાકલા હોય કે કંઇક બીજું પણ ગળથુથીમાં મળેલી કળાને સતત ઉજાગર કરવાનું ચૂકતા નથી. જાણો નિરવ બારોટ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના આ ઇન્ટરવ્યુમાં.
21 December, 2020 11:48 IST |