Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarat

લેખ

આજે મહાશિવરાત્રિ છે ત્યારે એની પહેલાં ગુરુગ્રામમાં ગઈ કાલે ભગવાન શિવની વિશાળ મૂર્તિને સ્વચ્છ કરી રહેલા વર્કર્સ.  પી.ટી.આઇ.

હર હર શંભુ...સોમનાથ મંદિર ૪૨ કલાક ખુલ્લું રહેશે દર્શન માટે

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિ પર્વ માટે ૧૯ ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

18 February, 2023 11:21 IST | Gujarat | Gujarati Mid-day Correspondent
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

13 March, 2021 04:43 IST | Ahmedabad | Shailesh Nayak
સાબરમતી આશ્રમ

મોદીના હસ્તે આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ

મોદીના હસ્તે આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ

12 March, 2021 09:58 IST | Ahmedabad | Shailesh Nayak
ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

ડાયાબિટીઝ માટે સંજીવની બૂટી છે બિલીપત્ર, આ રીતે કરો ઉપયોગ

10 March, 2021 02:04 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આ નાટકો તમે જોઈ શકશો પૃથ્વી થિયેટરમાં...

3 દિવસમાં જુઓ આ 9 ગુજરાતી નાટકો, અહીં મળશે નાટકની ટિકિટ્સ, જાણો વિગતે

આઇડિયાઝ અનલિમિટેડ તમારી માટે લાવી રહ્યું છે 3 દિવસમાં 9 ગુજરાતી નાટકોની સિરીઝ. આ 9 નાટકોમાં કયા કયા નામ સામેલ છે, આ નાટકો તમે ક્યાં અને ક્યારે જોઈ શકશો તેની વિગતો જાણો અહીં.

05 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કવિ રમેશ આચાર્ય

કવિવાર : હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે- અલવિદા કવિ રમેશ આચાર્ય

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. તાજેતરમાં જ ગુજરાતી ભાષાએ કવિ રમેશ આચાર્યને ગુમાવ્યા. ગૌરવ સાથે પોતાની કલમે `હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે` એવું લખનાર રમેશ આચાર્યની રચનાઓ થકી એમને શ્રદ્ધાંજલિ આપીએ. લીંબડી મુકામે જન્મેલા આ કવિએ પોતાના પિતા કવિશ્રી રવિશંકરભાઈ આચાર્યનો શબ્દવારસો સાચવ્યો. રમેશ આચાર્યના પુત્ર દર્શક આચાર્ય પણ જાણીતા સર્જક છે. ક્યાંક રમેશભાઈએ પોતે જ નોંધ્યું છે કે એમનો ઉછેર વગડાઉ વનસ્પતિની જેમ થયો. સ્નાતકની પદવી લઈ તેઓ બેન્કર તરીકે નોકરીએ જોડાયા. કવિએ ૧૯૭૮માં `ક્રમશઃ` નામનો મોનોઇમેજનો કાવ્યસંગ્રહ આપ્યો. ત્યારબાદ તેમની શબદયાત્રામાં `હાઈફન`, `મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે`, `ઘર બદલવાનું કારણ`, `પાથરણાવાળો`, `ડોકે ચાવી બાંધેલ કાગડો`, `ઓસરેલાં પૂર` વગેરે સંગ્રહો ઉમેરાયા.

02 April, 2025 07:00 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

ગુજરાતના આણંદમાં એક સાંજે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "કાશ હું કહી શકું કે પાકિસ્તાન બદલાઈ ગયું છે. તેઓ, કમનસીબે, ઘણી રીતે ખરાબ ટેવો ચાલુ રાખે છે. તેઓ ભારત તરફ ખૂબ જ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે."

16 April, 2025 01:15 IST | Anand
`મેં ગૃહમંત્રી નહીં થા....` અમિત શાહે આપ્યો દિગ્વિજય સિંહના સવાલનો જવાબ

`મેં ગૃહમંત્રી નહીં થા....` અમિત શાહે આપ્યો દિગ્વિજય સિંહના સવાલનો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 4 એપ્રિલે ગુજરાત રમખાણો પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની હકીકત તપાસી હતી. ગુજરાત રમખાણો પર દિગ્વિજય સિંહના સવાલ પર અમિત શાહે જવાબ આપ્યો કે જ્યારે રમખાણો થયા ત્યારે તેઓ ગુજરાતના ગૃહમંત્રી નહોતા.

04 April, 2025 12:48 IST | Delhi
The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ડન ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ડન ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં `સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0`નું ઉદ્ઘાટન કર્યું. સ્પર્ધા 17 થી 20 માર્ચ સુધી ચાલશે જેમાં ગુજરાતની નદીઓના નામ પરથી આઠ ટીમો રાખવામાં આવી છે. મહિલા ધારાસભ્યો (શક્તિ ટીમ) અને વિધાનસભા મહિલા કાર્યકરો (દુર્ગા ટીમ) પણ ભાગ લેશે.

18 March, 2025 08:48 IST | Gandhinagar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK