વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે જને પગલે ભારતમાં પણ કોરોનાના પૉઝિટીવ કેસ નોંધાયા છે. આ કારણ સર સામાજિક સંસર્ગને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું એવામાં જે લોકોએ ઘરમાં રહીને જનતા કર્ફ્યૂને સમર્થન કર્યું છે તેમાંથી કેટલાક મુંબઇકર જેમણે આ સમય દરમિયાન કર્યું છે કંઇક હટકે, જુઓ તેમની તસવીરો સાથે શું કર્યું તેમણે અલગ, અનેરું.....
23 March, 2020 02:47 IST