આજે બાળ ઠાકરેની પુણ્યતિથી છે ત્યારે શિવ સૈનિકો દ્વારા શિવાજી પાર્કમાં આવેલ સ્મૃતિ સ્થળની મુલાકાત લઈ તેઓને ભવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંને સિવ સેના પક્ષના નેતાઓ પહોંચ્યા હતાં.
17 November, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent