Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


A

લેખ

‘ગ્રાઉન્ડ ઝીરો’ ફિલ્મનું નવું પોસ્ટર

૩૮ વર્ષ બાદ શ્રીનગરમાં પ્રીમિયર થનારી પહેલી ફિલ્મ બની ગ્રાઉન્ડ ઝીરો ઇતિહાસ રચશે

Ground Zero Kashmir Premier: આ ખાસ પ્રસંગે, આ ફિલ્મ સૌપ્રથમ તે સૈનિકો અને સૈન્ય અધિકારીઓને બતાવવામાં આવશે જેઓ સરહદ પર ઉભા રહીને આપણી રક્ષા કરી રહ્યા છે. આ પગલું ફિલ્મના દેશભક્તિના વિષયને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

14 April, 2025 04:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમારી હૅપીનેસનું સીક્રેટ છે આ ચાર હૉર્મોન્સમાં

તમે ખુશ છો, મોટિવેટેડ છો, પ્રેમાળ છો કે સ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છો એ બધામાં તમારા શરીરમાં રહેલાં આ ખાસ કેમિકલ કઈ રીતે ભૂમિકા અદા કરે છે એ જાણીએ આજે

14 April, 2025 03:42 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

કોઈની નિંદા કરતાં પહેલાં એક વખત પોતાની અંદર ડોકિયું કરીને જોઈ લેવું જોઈએ

ટીકામાં નિંદા ઉપરાંત ઈર્ષ્યા, દ્વેષ ને એમના મૂળમાં અન્ય કોઈક પ્રત્યેનો મોહ સામેલ હોય છે. આવી વ્યક્તિ સદા કોઈક ને કોઈકના અવગુણની શોધમાં જ લાગેલી રહે છે

14 April, 2025 03:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેત્રી રેખા

રેખા જેવી એક્સપ્રેસિવ આંખો જોઈતી હોય તો આટલું કરજો

સુંદરતાના મામલે યુવતીઓને પાછળ છોડે એવી પીઢ અભિનેત્રી રેખાની આંખો દરેક લુકમાં આકર્ષક લાગે છે ત્યારે તેની આંખોમાં કાજલની પ્લેસમેન્ટ કેવી રીતે કરે છે એ ટ્રિક જાણીને તમે પણ તેના જેવી હાઇલાઇટેડ અને બોલ્ડ આઇઝ કરી શકો છો

14 April, 2025 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

14 April, 2025 02:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉસ્પિટલ તૂટી પડ્યા બાદ બચેલો કાટમાળ (તસવીર: મિડ-ડે)

Photos: ગાઝાની એકમાત્ર કાર્યરત હૉસ્પિટલ ઇઝરાયલના હવાઈ હુમલામાં તૂટી પડી

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં અલ-અહલી બાપ્ટિસ્ટ હૉસ્પિટલનો એક ભાગ તૂટી ગયો હોવાના અહેવાલ છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હૉસ્પિટલના સઘન સંભાળ અને સર્જરી યુનિટ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. (તસવીર/એએફપી)

14 April, 2025 07:21 IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent
પશ્ચિમ રેલવેએ અગાઉ નાઈટ બ્લૉક અંગે નોટિસ જાહેર કરી હતી.

Photos: માહિમ અને બાન્દ્રા વચ્ચે બ્રિજના કામકાજને લીધે લોકલ ટ્રેનો ધીમી ગતિએ શરૂ

મુંબઈના માહિમમાં મીઠી નદી પાસે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક મોટા નાઈટ બ્લૉક દરમિયાન માહિમ અને બાન્દ્રા વચ્ચેના પુલના રિગર્ડરિંગ પછી કામદારોએ ગ્રાઉન્ડ લેવલ કરવાનું કામ ચાલી રહ્યું છે જેને લીધે લોકલ ટ્રેન સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. (તસવીરો/સતેજ શિંદે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

પીએમ મોદી, રાહુલ ગાંધી સાંસદોએ આંબેડકરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પીએમ મોદી, રાહુલ ગાંધી સાંસદોએ આંબેડકરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સંસદ પરિસરમાં પ્રેરણા સ્થળ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ મુર્મુ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ જોડાયા.

14 April, 2025 02:35 IST | Delhi
ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતે પ્રથમ વખત 30 કિલોવોટ લેસર હથિયારોનો ઉપયોગ કરીને ફિક્સ્ડ વિંગ ડ્રોન, સ્વોર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા દર્શાવી. ભારત અમેરિકા, ચીન અને રશિયા સહિતના પસંદગીના દેશોની યાદીમાં જોડાયું છે જેમણે આવી ક્ષમતા દર્શાવી છે.

14 April, 2025 02:31 IST | Delhi
`પશ્ચિમ બંગાળ સરકારનો દગો નથી...` મુર્શિદાબાદ હિંસા પર AIMIM ચીફ મૌન રહ્યા

`પશ્ચિમ બંગાળ સરકારનો દગો નથી...` મુર્શિદાબાદ હિંસા પર AIMIM ચીફ મૌન રહ્યા

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ચીફ અસદુદ્દીન ઓવૈસીએ 13 એપ્રિલે મુર્શિદાબાદ હિંસા પર મૌન રહ્યા અને કહ્યું, "પશ્ચિમ બંગાળ સરકારનો પ્રવક્તા નથી"

14 April, 2025 02:26 IST | Murshidabad
ઝારખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી

ઝારખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે ૧૩ એપ્રિલના રોજ રાંચીમાં શહીદ સૈનિક સુનિલ ધનને શ્રદ્ધાંજલિ આપી. શનિવારે નક્સલ વિરોધી કામગીરી દરમિયાન ઝારખંડના ચૈબાસામાં આઈઈડી વિસ્ફોટમાં જીવ ગુમાવનાર સુનિલ ધને પત્રકારત્વ કર્યું. મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલ ગંગવારે સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે રાજ્ય સરકાર તેમના પરિવારની સંભાળ રાખશે.

14 April, 2025 02:20 IST | Jharkhand

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK