Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નારાયણ મૂર્તિ ભલે બીજાને વિરોધ કરવાની તક આપે, પણ તેમનો નિર્ણય જ અંતિમ હોય છે

નારાયણ મૂર્તિ ભલે બીજાને વિરોધ કરવાની તક આપે, પણ તેમનો નિર્ણય જ અંતિમ હોય છે

21 May, 2024 09:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નારાયણ મૂર્તિએ અગાઉ એવું જણાવ્યું હતું કે એક લીડર તરીકે મુશ્કેલ નિર્ણય લેવા પડે છે.

નારાયણ મૂર્તિ

લાઇફ મસાલા

નારાયણ મૂર્તિ


ભારતીય મલ્ટિનૅશનલ IT કંપની ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO) મોહનદાસ પાઈએ કંપનીના ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિને કડક સ્વભાવના ગણાવ્યા હતા. તેમણે નારાયણ મૂર્તિ સાથે કામ કરવાના અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘નારાયણ મૂર્તિ બહુ ટફ માણસ છે. મીટિંગમાં તેઓ દરેક વ્યક્તિને બોલવાની અને વિરોધ કરવાની તક આપે છે. તેઓ આ બધાની વચ્ચે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરે છે અને જો એમ ન થાય તો શ્રેષ્ઠ આઇડિયાને અમલમાં મૂકે છે. જોકે તેઓ એક વાર નિર્ણય લઈ લે એટલે તમારે રાજીખુશી એનું પાલન કરવાનું હોય છે.’ નારાયણ મૂર્તિએ અગાઉ એવું જણાવ્યું હતું કે એક લીડર તરીકે મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. તેઓ એક સારી વ્યક્તિને બદલે નિષ્પક્ષ વ્યક્તિ તરીકે ઓળખાવાનું પસંદ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK