પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમસ્નાન કરવા માટે ઊમટ્યા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં સ્નાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે.
એક યુવાને સંગમ સ્નાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી
પ્રયાગરાજમાં કરોડો લોકો સંગમસ્નાન કરવા માટે ઊમટ્યા છે. કહેવાય છે કે આ કુંભમેળા દરમ્યાન સંગમ ઘાટમાં સ્નાન કરનારાઓનાં પાપ ધોવાઈ જાય છે. જોકે એક યુવાને સંગમ સ્નાન કરતાં-કરતાં પોતાના આઇફોનને સંગમમાં ડૂબકી મરાવી હતી. આ ઘટનાના વિડિયો સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘મોબાઇલે પણ બહુ પાપ કર્યાં છે, મારી સાથે-સાથે મોબાઇલને પણ સ્નાન કરાવી દીધું.’

