Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > `અમીર છોકરાઓની સલાહ માનવી નહીં` કેમ કરીના કપૂરની ડાયટિશને કહી દીધું આવું?

`અમીર છોકરાઓની સલાહ માનવી નહીં` કેમ કરીના કપૂરની ડાયટિશને કહી દીધું આવું?

Published : 24 February, 2025 04:50 PM | Modified : 25 February, 2025 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kareena Kapoor`s dietician on Nikhil Kamath: રુજુતા દિવેકરે નિખિલ કામથની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે "અમીર છોકરાઓની સલાહ માનવી નહીં" અને ઘરનું ખાવાનું વધુ આરોગ્યપ્રદ અને સંબંધોને મજબૂત બનાવનાર ગણાવ્યું.

નિખિલ કામથ અને રુજુતા દિવેકર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

નિખિલ કામથ અને રુજુતા દિવેકર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


કી હાઇલાઇટ્સ

  1. "અમીર છોકરાઓની સલાહ માનવી નહીં" રુજુતા દિવેકરનો નિખિલ કામથ પર વળતો પ્રહાર
  2. ઘરેલું ભોજન માત્ર આરોગ્ય માટે નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસ વધારવા માટે પણ જરૂરી!
  3. સિંગાપોરની ફૂડ હેબિટ પર કામથની ટિપ્પણી પછી સોશિયલ મીડિયામાં ચર્ચા!

કરીના કપૂરની ડાયટિશન રુજુતા દિવેકરે તાજેતરમાં ઝેરોધાના ફાઉન્ડર નિખિલ કામથની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. નિખિલનું કહેવું હતું કે સિંગાપોરમાં કોઈ ઘરે રાંધતું નથી અને બધા બહાર જ જમે છે. તેણે પછી નિષ્કર્ષ કાઢ્યો કે જો આવી સંસ્કૃતિ ભારતમાં આવશે, તો રેસ્ટૉરન્ટના માલિકોની ચાંદી-ચાંદી થઈ જશે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK