Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતમાં ઓછી થઈ ગરીબી

ભારતમાં ઓછી થઈ ગરીબી

04 July, 2024 09:00 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૧-’૧૨માં ૨૧.૨ ટકાનો ગરીબી દર હતો, જે છેલ્લાં દસ વર્ષ બાદ ૨૦૨૨-’૨૪માં ૮.૫ ટકા થયો

પ્રતીકાત્મક તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં ગરીબી રેખાનો દર છેલ્લાં દસ વર્ષમાં ઘણો ઓછો થયો છે. એક સ્ટડી મુજબ આ ડેટા બહાર આવ્યા છે. નૅશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યો છે. આ સ્ટડી મુજબ ભારતમાં કોરોના વાઇરસને કારણે ઘણી અસર થઈ હોવા છતાં ગરીબી રેખામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ૨૦૦૪-’૦૫માં ગરીબી રેખા ૩૮.૬ ટકા હતી અને ત્યારથી એમાં ઘટાડો થવાનું શરૂ થયું હતું અને ૨૦૧૧-’૧૨માં એ ૨૧.૨ ટકા સુધી પહોંચી હતી. ભારત માટે એ સારી વાત છે કે આ ઘટાડો સતત થતો રહ્યો હતો અને એ ૨૦૨૨-’૨૪માં ૮.૫ ટકા પર પહોંચી ગયો છે. આ ટકાવારી ભારતની જનસંખ્યાને આધારે પણ છે. ઇકૉનૉમિક ગ્રોથ જ્યારે વધે છે ત્યારે ગરીબી રેખા નીચે જાય છે. આથી જેટલી વધુ તક લોકો માટે ઊભી થતી રહેશે એટલી ગરીબી રેખા નીચે જતી રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 09:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK