Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > શશી થરૂરે ભારતીયોના અમેરિકા પ્રત્યાર્પણને બિનજરૂરી અને અમાનવીય ગણાવ્યું

શશી થરૂરે ભારતીયોના અમેરિકા પ્રત્યાર્પણને બિનજરૂરી અને અમાનવીય ગણાવ્યું

07 February, 2025 02:21 IST | Delhi

બુધવારે, કથિત રીતે ગેરકાયદેસર રીતે અમેરિકા સ્થળાંતર કરનારા 100થી વધુ ભારતીય નાગરિકોને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન અમૃતસરમાં ઊતર્યું હતું. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાનો અધિકાર છે, પરંતુ જે રીતે તેમને દેશનિકાલ કરવામાં આવ્યા તે બિનજરૂરી છે. થરૂરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ ગુનેગારો ન હતા અને તેમનો કોઈ ખરાબ ઇરાદો નહોતો.  તેમણે સૂચવ્યું હતું કે દેશનિકાલ વધુ માનવીય રીતે થઈ શક્યો હોત, જેમ કે લશ્કરી વિમાનને બદલે વ્યાપારી અથવા નાગરિક વિમાનનો ઉપયોગ કરવો.  તેમણે એ તરફ પણ ધ્યાન દોર્યું હતું કે, 2024માં બાઇડન વહીવટીતંત્ર હેઠળ 1100થી વધુ ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

07 February, 2025 02:21 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK