Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > પીએમ મોદીના UCC અને ટ્રિપલ તલાકના નિવેદનો પર શશિ થરૂરનો શાબ્દિક પ્રહારો

પીએમ મોદીના UCC અને ટ્રિપલ તલાકના નિવેદનો પર શશિ થરૂરનો શાબ્દિક પ્રહારો

28 June, 2023 05:44 IST | New Delhi

27મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા મામલે તેમના ભાષણમાં ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ટિપ્પણી કર્યાના થોડા સમય બાદ તરત જ રાજકીય માહોલ ગરમ થઈ હયો હતો. PMની ટિપ્પણી બદલ વિપક્ષે કેન્દ્ર સરકાર પર રાજકીય લાભ માટે UCCનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. `ટ્રિપલ તલાક` અને `યુસીસી` પર ANI સાથે વાત કરતા કૉંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે, "જ્યાં સુધી ટ્રિપલ તલાકની વાત છે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પહેલાથી જ ગેરકાયદેસર છે." વધુમાં, તેમણે આગળ ઉમેર્યું કે "કૉંગ્રેસ એવું નથી કહેતી કે ટ્રિપલ તલાક સારું છે, તે ખરાબ છે, પરંતુ તમે એક વિશ્વાસમાં પતિ દ્વારા પત્નીને ત્યજી દેવાને ગુનાહિત કેવી રીતે કરી શકો છો, જ્યારે તે અન્ય ધર્મમાં ફોજદારી ગુનો નથી?"

28 June, 2023 05:44 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK