Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > રામનવમી:સ્મૃતિ ઇરાનીએ બેનરજી પર પત્થરબાજોન ક્લીન ચિટ આપવા મામલે કર્યા પ્રહાર

રામનવમી:સ્મૃતિ ઇરાનીએ બેનરજી પર પત્થરબાજોન ક્લીન ચિટ આપવા મામલે કર્યા પ્રહાર

01 April, 2023 02:45 IST | New Delhi

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા અને તેમના પર સરઘસ દરમિયાન પથ્થરમારો કરનારાઓને ક્લીનચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો. હાવડામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો.

01 April, 2023 02:45 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK