Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > PM નરેન્દ્ર મોદીએ રાધિકા-અનંત અંબાણીના `શુભ-આશીર્વાદ` સમારોહમાં હાજરી આપી

PM નરેન્દ્ર મોદીએ રાધિકા-અનંત અંબાણીના `શુભ-આશીર્વાદ` સમારોહમાં હાજરી આપી

14 July, 2024 04:39 IST | Mumbai

લગ્ન પછીના સમારોહના ભાગરૂપે ઘણા પ્રતિષ્ઠિત મહેમાનોએ નવદંપતી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને આશીર્વાદ આપવા માટે `શુભ-આશીર્વાદ` ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. તેમણે નીતા-મુકેશ અંબાણી અને શૈલા-વીરેન મર્ચન્ટને પણ શુભેચ્છા પાઠવી હતી. બૉલિવૂડની હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ ઉપરાંત, દ્વારકા પીઠના શંકરાચાર્ય - જ્યોતિર્મથના સ્વામી સદાનંદ સરસ્વતી શંકરાચાર્ય - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જેવા અનેક ધાર્મિક ગુરુઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

14 July, 2024 04:39 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK