વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં તેમણે અન્ય લોકો સાથે પવિત્ર જૈન મંત્ર, `નવકાર મહામંત્ર`નો જાપ કર્યો. સભાને સંબોધતા. પ્રધાનમંત્રીએ નવી સંસદ ભવનમાં જૈન ધર્મના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો.