Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

કુવૈત આગની દુર્ઘટના: 45 ભારતીયોના મૃતદેહ કોચી પહોંચ્યા

14 June, 2024 03:18 IST | Delhi

કુવૈત આગની દુર્ઘટના બાદ, 45 ભારતીય પીડિતોના નશ્વર અવશેષો લઈ આવતું સ્પેશિયલ IAF ઍરક્રાફ્ટ 14 જૂને કેરળ પહોંચ્યું. દક્ષિણ કુવૈતના મંગફ શહેરમાં કામદારોના મકાનમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 45 લોકોનાં મોત થયાં હતાં. કોચીના ઍરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ પીડિતોના પાર્થિવ દેહને લેવા કોચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પાર્થિવ દેહ માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

14 June, 2024 03:18 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK