ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર આજે `રાષ્ટ્રપિતા` મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. તેમણે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 119મી જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.