Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રોહિત-વિરાટને સમર્પિત કરવામાં આવી દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ

રોહિત-વિરાટને સમર્પિત કરવામાં આવી દિલ્હીથી મુંબઈની ફ્લાઇટ

Published : 05 July, 2024 01:12 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લાઇટને UK 1845 નામ આપવામાં આવ્યું 

વિસ્તારા ઍરલાઇન્સ

વિસ્તારા ઍરલાઇન્સ


ભારતની રાજધાની દિલ્હીમાં લૅન્ડ થયેલી ભારતીય ક્રિકેટ ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ બપોરે લગભગ બે વાગ્યે દેશની આર્થિક રાજધાની મુંબઈ જવા ઊપડી હતી. દિલ્હીથી મુંબઈ ભારતીય ટીમ જે વિસ્તારા ઍરલાઇન્સના VT-TVG ઍરક્રાફ્ટમાં સફર કરી રહી હતી એની ફ્લાઇટનું નામ UK 1845 આપવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ દિલ્હીના વિરાટ કોહલી અને મુંબઈના રોહિત શર્માને ડેડિકેટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટના નામમાં કોહલીનો જર્સી નંબર ૧૮ અને રોહિતનો જર્સી નંબર ૪૫ હતો. આ ફ્લાઇટ જ્યારે ગઈ કાલે સાંજે ૫.૨૮ વાગ્યે મુંબઈમાં લૅન્ડ થઈ ત્યારે ઍરક્રાફ્ટનું વૉટર-કૅનન દ્વારા ઍરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 01:12 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK