Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા

હવે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા

Published : 12 November, 2024 01:51 PM | Modified : 12 November, 2024 02:38 PM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડ ફાઉન્ડેશન ડે નિમિત્તે ગઈ કાલે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા

હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા


ઉત્તરાખંડ ફાઉન્ડેશન ડે નિમિત્તે ગઈ કાલે હરિદ્વારના બાવન ઘાટ પર ત્રણ લાખથી વધારે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. હર કી પૌડીના આકાશમાં ૫૦૦ ડ્રોનની મદદથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાદેવનો ચહેરો બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં, લોકોએ ભજનસંધ્યા પણ માણી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2024 02:38 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK