Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાના રામમંદિર પરિસરમાં હવે મોબાઇલ ફોન પર પ્રતિબંધ

અયોધ્યાના રામમંદિર પરિસરમાં હવે મોબાઇલ ફોન પર પ્રતિબંધ

27 May, 2024 08:01 AM IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરનું સંચાલન કરતા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અને અયોધ્યા પ્રશાસને આ નિર્ણય લીધો છે.

રામમંદિર

રામમંદિર


અયોધ્યામાં આવેલા રામમંદિર પરિસરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિરનું સંચાલન કરતા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અને અયોધ્યા પ્રશાસને આ નિર્ણય લીધો છે. મંદિરના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું હતું કે ‘ભાવિકોની સુરક્ષા વધારવા અને સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રામમંદિરમાં આવનારા ભાવિકોએ આ નિર્ણયને માન આપવું જોઈએ અને તેમણે મંદિર પરિસરમાં આવેલી ક્લોકરૂમ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ. એમાં ભાવિકોએ તેમની મૂલ્યવાન વસ્તુઓ રાખવી જોઈએ. આ નિર્ણયના અમલીકરણ માટે ભાવિકોએ અમને સહકાર આપવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2024 08:01 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK