Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ અમિત શાહે કેપ્ટન રોહિત શર્મા સાથે કરી વાતચીત

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ અમિત શાહે કેપ્ટન રોહિત શર્મા સાથે કરી વાતચીત

30 June, 2024 03:18 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પીએમ મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી હતી. તેમણે ફાઇનલમાં ભારતની જીતમાં જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી

અમિત શાહની ફાઇલ તસવીર

અમિત શાહની ફાઇલ તસવીર


ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) જીત્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે ફોન પર વાત કરી અને ટી૨૦ વર્લ્ડ કપ (T20 World Cup 2024) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે (30 જૂન 2024) ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા અને તેની ટી20 કારકિર્દીની પ્રશંસા કરી. પીએમએ ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK