Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પિતાજીના મૃત્યુ વખતે મારી જે લાગણી હતી એવું જ હું આજે મહેસૂસ કરી રહ્યો છું

પિતાજીના મૃત્યુ વખતે મારી જે લાગણી હતી એવું જ હું આજે મહેસૂસ કરી રહ્યો છું

02 August, 2024 07:42 AM IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલ સુધીમાં ૨૮૯ લોકોના જીવ ગયા હતા અને હજી ૨૦૦થી વધારે લોકો ગુમ છે

૧૦૦ ફુટનો આ બ્રિજ આર્મીએ બનાવ્યો ગણતરીના કલાકોમાં. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ગઈ કાલે વાયનાડના અસરગ્રસ્ત વિસ્તારમાં જે બ્રિજ પરથી ચાલી રહ્યાં છે એ ​ઇન્ડિયન આર્મીએ ગણતરીના કલાકોમાં ઊભો કર્યો છે.

૧૦૦ ફુટનો આ બ્રિજ આર્મીએ બનાવ્યો ગણતરીના કલાકોમાં. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ગઈ કાલે વાયનાડના અસરગ્રસ્ત વિસ્તારમાં જે બ્રિજ પરથી ચાલી રહ્યાં છે એ ​ઇન્ડિયન આર્મીએ ગણતરીના કલાકોમાં ઊભો કર્યો છે.


ગઈ કાલે કેરલાના વાયનાડ પહોંચેલા કૉન્ગ્રેસના નેતા અને ત્યાંના ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ ગાંધીએ રાહત શિબિરમાં લોકોને મળીને કહ્યું હતું કે ‘પિતાજીના મૃત્યુ વખતે મારી જે લાગણી હતી એવું જ હું આજે મહેસૂસ કરી રહ્યો છું. અહીં તો લોકોએ ફક્ત પિતા નહીં, આખો પરિવાર ગુમાવ્યો છે.’ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં બનાવવામાં આવેલી રાહત શિબિરોની મુલાકાત લીધા બાદ આ ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા કહ્યું હતું. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે જોઈએ સરકાર આ બાબતે શું કહે છે. વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગઈ કાલ સુધીમાં ૨૮૯ લોકોના જીવ ગયા હતા અને હજી ૨૦૦થી વધારે લોકો ગુમ છે. અત્યાર સુધી ૧૫૦૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 07:42 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK