Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રયાગરાજમાં આવેલી વિશ્વના એકમાત્ર લેટે હનુમાન મંદિરની મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ

પ્રયાગરાજમાં આવેલી વિશ્વના એકમાત્ર લેટે હનુમાન મંદિરની મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ

08 August, 2024 10:25 AM IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂજારી તેમ જ ભક્તોએ પૂજા કરી

લેટે હનુમાન તરીકે જાણીતા શ્રી બડે હનુમાનજી ટેમ્પલમાં પાણી ભરાઈ ગયાં હતાં

લાઇફ મસાલા

લેટે હનુમાન તરીકે જાણીતા શ્રી બડે હનુમાનજી ટેમ્પલમાં પાણી ભરાઈ ગયાં હતાં


સંગમનગરી પ્રયાગરાજમાં દર વર્ષે ગંગા નદીમાં પૂર આવે એની રાહ જોવાતી હોય છે અને એ માટે મંદિરોમાં પૂજાપાઠ પણ થતા હોય છે. ગઈ કાલે સવારે ગંગા અને જમુના બન્ને નદીનું જળસ્તર પ્રયાગરાજમાં ખૂબ વધી ગયું હતું. શહેરના રહેણાક વિસ્તારોમાં પૂરનું પાણી નથી આવ્યું, પરંતુ લેટે હનુમાન તરીકે જાણીતા શ્રી બડે હનુમાનજી ટેમ્પલમાં પાણી ભરાઈ ગયાં હતાં.




આ દુનિયાનું એકમાત્ર મ‌ંદિર છે જ્યાં હનુમાનજી આરામ કરતી મુદ્રામાં ભક્તોને દર્શન આપે છે. આ વખતે હનુમાનજીની મૂર્તિ ગંગામાં સમાઈ ગઈ એ વાતની ખુશી મનાવવામાં આવી હતી અને ત્યાંના પૂજારીએ પાણીમાં ડૂબેલા ભગવાનની આરતી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 10:25 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK