Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદને આપણી દુનિયામાં સ્થાન નથી

આતંકવાદને આપણી દુનિયામાં સ્થાન નથી

Published : 01 October, 2024 03:49 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું... આતંકવાદને આપણી દુનિયામાં સ્થાન નથી

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે ફોન પર વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વડા પ્રધાન મોદીએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુન: સ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવાની સાથે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં પ્રાદેશિક ઉગ્રતાને અટકાવવા તથા તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 October, 2024 03:49 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK