Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ વિરુદ્ધ ઓડિશા પોલીસે આપી ચેતવણી

દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ વિરુદ્ધ ઓડિશા પોલીસે આપી ચેતવણી

05 June, 2023 11:38 AM IST | Balasor
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર આવા મેસેજિસ ફેલાવવાની સામે ચેતવણી આપતાં ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે ‘અફવા ફેલાવીને સાંપ્રદાયિક તનાવ ક્રીએટ કરવાની કોશિશ કરી રહેલા લોકો વિરુદ્ધ આકરાં કાયદાકીય પગલાં લેવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઓડિશા પોલીસે બાલાસોર ટ્રેન-અકસ્માતને લઈને લોકોને અફવા ન ફેલાવવાની સલાહ આપી છે. નોંધપાત્ર છે કે કેટલાક લોકો આ દુર્ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે દુર્ઘટનાના સ્થળની પાસે એક મસ્જિદ હતી. સોશ્યલ મીડિયા પર આવા મેસેજિસ ફેલાવવાની સામે ચેતવણી આપતાં ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે ‘અફવા ફેલાવીને સાંપ્રદાયિક તનાવ ક્રીએટ કરવાની કોશિશ કરી રહેલા લોકો વિરુદ્ધ આકરાં કાયદાકીય પગલાં લેવામાં આવશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 11:38 AM IST | Balasor | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK