Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આપણે યુવાનોને કુશળ અને રોજગારયોગ્ય બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ: પીએમ મોદી

આપણે યુવાનોને કુશળ અને રોજગારયોગ્ય બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ: પીએમ મોદી

27 July, 2024 06:54 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો હતો

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


શનિવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક (Niti Aayog Meeting) યોજાઈ હતી. મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે, “ભારત એક યુવા દેશ છે. તે તેના કાર્યબળને કારણે સમગ્ર વિશ્વ માટે એક મોટું આકર્ષણ છે. આપણે આપણા યુવાનોને કુશળ અને રોજગારીયોગ્ય કાર્યબળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. એક વિકસિત ભારત 2024 બનાવવાનું છે. કૌશલ્ય, સંશોધન, નવીનતા અને નોકરી આધારિત જ્ઞાન પર ભાર મૂકવા માટે જરૂરી છે.”

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 06:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK