Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચાલો સ્વીકારું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી: જેલમાં જતાં પહેલાં બોલ્યા કેજરીવાલ

ચાલો સ્વીકારું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી: જેલમાં જતાં પહેલાં બોલ્યા કેજરીવાલ

Published : 02 June, 2024 05:58 PM | Modified : 02 June, 2024 06:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ચાલો કબૂલ કરું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી.”

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર


તિહાર જેલમાં જતાં પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આપ ઑફિસ પહોંચ્યા હતા. અહીં સીએમએ કહ્યું કે, તેમને છેતરપિંડીના કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, “ચાલો કબૂલ કરું કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે કોઈ પુરાવા નથી.” કેજરીવાલે કહ્યું કે, “મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી, મને રિકવરી વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યો, આ સરમુખત્યારશાહી છે. જેને લાગશે તેને જેલમાં ધકેલી દેવામાં આવશે. આપણા દેશમાં આ પ્રકારની સરમુખત્યારશાહી સહન કરી શકાતી નથી. હું સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું. અમે ભગતસિંહના શિષ્યો છીએ.”

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 06:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK