Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુંભમેળાઓમાં અગાઉ પણ જીવ ગુમાવ્યા છે અનેક લોકોએ

કુંભમેળાઓમાં અગાઉ પણ જીવ ગુમાવ્યા છે અનેક લોકોએ

Published : 30 January, 2025 11:12 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં કુંભમેળામાં કોઈ દુર્ઘટના થાય એ નવી વાત નથી. સ્વતંત્ર ભારતમાં ૧૯૫૪માં પહેલો કુંભમેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં કુંભમેળામાં કોઈ દુર્ઘટના થાય એ નવી વાત નથી. સ્વતંત્ર ભારતમાં ૧૯૫૪માં પહેલો કુંભમેળો પ્રયાગરાજમાં આયોજિત થયો હતો, જેમાં ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં ૮૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ ૧૯૮૬, ૨૦૦૩, ૨૦૧૦ અને ૨૦૧૩માં પણ અલગ-અલગ કુંભમેળામાં નાસભાગની ઘટનાઓ બની હતી. ૧૯૮૬માં હરિદ્વારના કુંભમેળામાં ૨૦૦, ૨૦૦૩માં નાશિકના કુંભમેળામાં ૩૯, ૨૦૧૦માં હરિદ્વારના કુંભમેળામાં ૭ અને ૨૦૧૩માં પ્રયાગરાજના કુંભમેળામાં પણ ભારે ભીડને કારણે થયેલી ભાગદોડમાં ૪૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે પ્રયાગરાજની આ દુર્ઘટના પ્રયાગરાજ રેલવે-સ્ટેશન પર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 11:12 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK