Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા કાર્યક્રમથી ખુશ છે અડવાણી, PM મોદીને કહ્યા ભગવાને પસંદ કરેલા ભક્ત

અયોધ્યા કાર્યક્રમથી ખુશ છે અડવાણી, PM મોદીને કહ્યા ભગવાને પસંદ કરેલા ભક્ત

13 January, 2024 05:43 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અયોધ્યામાં થતાં ભવ્ય મંદિર નિર્માણથી લાલ કૃષ્ણ અડવાણી ખૂબ જ ખુશ છે. તેમણે રામ મંદિરને દિવ્ય સ્વપ્ન ગણાવ્યું છે જે હવે પૂરું થઈ રહ્યું છે.

એલ કે અડવાણી

એલ કે અડવાણી


રામ મંદિર આંદોલનના શીર્ષ નેતા અને પૂર્વ ગૃહમંત્રી લાલ કૃષ્ણ અડવાણી અયોધ્યામાં રામ મંદિર બનવાથી ખૂબ જ ખુશ છે. તેમણે અયોધ્યામાં તૈયાર કરવામાં આવતા રામ મંદિરને એક દિવ્ય સ્વપ્ન જાહેર કર્યો છે, જે હવે પૂરું થઈ રહ્યું છે. અડવાણીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વધામણી આપી અને તેમણે ભગવાન રામ દ્વારા પોતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે પસંદગી પામેલ ભક્ત પણ જણાવ્યા છે. રાજધર્મ પત્રિકા માટે લખેલા એક લેખમાં લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે તે આંદોલનના ફક્ત એક સારથી રહ્યા છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 January, 2024 05:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK