Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી ગઈ

ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી ગઈ

17 April, 2023 11:48 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૩ મૃત્યુની સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૧૧૪ થઈ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતમાં કોરોનાના નવા ૧૦,૦૯૩ કેસ નોંધાયા હતા, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૫૭,૫૪૨ પર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૩ મૃત્યુની સાથે આ મહામારીને કારણે અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૫,૩૧,૧૧૪ થઈ છે. દિલ્હીમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બબ્બે, કેરલામાં ચાર; જ્યારે હરિયાણા, ઓડિશા, તામિલનાડુ અને ઉત્તરાખંડમાં એક-એક દરદીનાં મૃત્યુ થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 11:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK