Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તિરુપતિ અન્ન પ્રસાદમમાં જીવડું મળ્યું : મંદિર-પ્રશાસનનો ઇનકાર

તિરુપતિ અન્ન પ્રસાદમમાં જીવડું મળ્યું : મંદિર-પ્રશાસનનો ઇનકાર

Published : 07 October, 2024 08:43 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ન પ્રસાદમ અહીં આવતા લાખો ભાવિકો માટે રોજ તૈયાર થાય છે

તિરુપતિ મંદિર

તિરુપતિ મંદિર


તિરુપતિ મંદિરમાં અન્ન પ્રસાદમમાં આપવામાં આવતા કર્ડ-રાઇસમાં જીવડું મળી આવ્યું હોવાનો દાવો ગઈ કાલે વારાંગલથી દર્શન માટે તિરુપતિ આવેલા ચંદુ નામના એક ભાવિકે કર્યો હતો. તેણે આ બાબતની જાણ કરી તો કૅન્ટીન-સ્ટાફે કહ્યું કે ક્યારેક આવું થઈ શકે છે, પણ પ્રશાસનના લોકોએ તેને જણાવ્યું કે પાનમાંથી પણ આવાં જીવડાં આવી શકે છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ આરોપ નકારી દીધો છે અને એક નિવેદનમાં જણાવ્યું છે કે `આવું શક્ય નથી. અન્ન પ્રસાદમ અહીં આવતા લાખો ભાવિકો માટે રોજ તૈયાર થાય છે અને એ રોજેરોજ ફ્રેશ બનાવવામાં આવે છે. આ મંદિરની ઇમેજને બગાડવાનો પ્રયાસ છે.`


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 08:43 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK